________________
આ દશવૈકાલિકસૂર ભાગ-૧
અધ્ય. ૧ નિયુકિત - ૮૪/૨ છે આ અહીં ભાવાર્થ છે.
. (અહીં શિષ્ય માંસભક્ષણાદિ વસ્તુનો ઉપવાસ કરીને એને નિર્દોષ સિદ્ધ કરવાનો આ [ પ્રયત્ન કર્યો, તો સામે ગુરુએ એ જ માંસભક્ષણાદિ વસ્તુનો ઉપવાસ કરીને એને દોષિત ! [ સિદ્ધ કર્યા. નવી કોઈ વસ્તુનો ઉપન્યાસ નથી કર્યો એટલે આ તવસ્તુઉપન્યાસ કહેવાય.) | - દ્રવ્યાનુયોગમાં તáÚઉપન્યાસ આ પ્રમાણે થશે કે જે વાદી એમ કહે કે જીવ (પક્ષ) પાન્તનિત્ય: (સાધ્ય) અમૂર્તત્વાર્ (હેતુ) ઝાલાવત્ (દષ્ટાન્ત).
તે વાદી તે જ મૂર્તિત્વ હેતુને આશ્રયીને તે વાદીને અનિત્ય તરીકે માન્ય એવા * ઉલ્લેષણાદિ કર્મને વિશે કહેવા યોગ્ય છે.
આશય એ છે કે નૈયાયિકો જીવને એકાન્તનિત્ય માને છે, જ્યારે દડાની ઉપર ! જવાની ક્રિયા વગેરે રૂપ કર્મને તેઓ અનિત્ય માને છે. હવે અમૂર્તત્વ એટલે ) રૂપાદરહિતત્વ. નૈયાયિકો એમ કહે કે “જીવ અમૂર્ત છે, માટે એકાન્તનિત્ય છે, જેમકે | આકાશ.” તો સામે કહેવું કે “ઉજ્જૈપણાદિ ક્રિયા પણ અમૂર્ત છે, માટે તે પણ તે એકાન્તનિત્ય માનવી પડશે.” પણ ક્રિયા તો તેઓ અનિત્ય જ માને છે, એટલે આ રીતે તે જ “જે જે અમૂર્ત હોય તે બધુ એકાન્તનિત્ય હોય” એવી એમની વ્યાપ્તિ ખોટી પડે. જ
- અહીં આ દ્રવ્યાનુયોગદષ્ટાન્તને તદ્વસ્તઉપન્યાસ ગણેલું છે. પણ વૃદ્ધનાં મતે = ચૂિર્ણિકારશ્રીનાં મતે તો આ ઉદાહરણ દોષ જ છે. જેમકે નૈયાયિકોનાં મતમાં Rા સાધમ્મસમાન જાતિ એ ઉદાહરણદોષ છે. તેમ અત્રે પણ સમજવું. R (શ્રી જિનદાસગણિ મહત્તર એ વૃદ્ધ શબ્દથી લેવાના છે. દષ્ટાન્તના ચાર ભેદોમાં . ન જે તદ્દોષ = ઉદાહરણદોષ નામનો ત્રીજો ભેદ છે, એ રૂપ આ પ્રસ્તુત દૃષ્ટાન્ત લેવું એમ ન - અહીં ભાવાર્થ છે. વૃત્તિકારશ્રીએ આને તવસ્તુઉપન્યાસ તરીકે લીધેલ છે. પૂર્વપક્ષે - - મૂર્તિત્વ હેતુનો ઉપન્યાસ કર્યો, સામે ઉત્તરપક્ષે એ જ હેતુનો ઉપન્યાસ કરી કર્મને નિત્ય | માનવાની આપત્તિ આપી પૂર્વપક્ષનું ખંડન કર્યું.)
તદ્વસ્તઉપન્યાસ દ્વાર પૂર્ણ થયું.
अधुना तदन्यवस्तूपन्यासद्वारमभिधातुकाम आह - । तयअन्नवत्थुगंमिवि अन्नत्ते होइ एगत्तं ॥८४॥
હવે તદન્યવહુઉપન્યાસદ્ધારને કહેવાની ઈચ્છાવાળા કહે છે કે નિર્યુક્તિ ૮૪ ઉત્તરાર્ધ ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે.
F
=