________________
*
*E |
&
2. દશવૈકાલિકસૂર ભાગ-૧
) = અધ્ય. ૧ નિર્યુક્તિ - ૮૪/૨ ૩ છે જે વસ્તુનો. ઉપન્યાસ કર્યો, શ્રાવકે પણ એજ વસ્તુનો ઉપન્યાસ કર્યો, આમ તવસ્તુ- તે ઉપન્યાસદ્ધાર ઘટે છે. * આ તો લૌકિક દષ્ટાન્ત છે. આ દષ્ટાન્ત પૂર્વે કહેલા ન્યાયને અનુસારે લોકોત્તર * તદ્વસ્તઉપન્યાસવારનું પણ સૂચક છે. ( તાતીયાં એ ન્યાય આગળ | દર્શાવેલો છે. અહીં તવસ્તુઉપન્યાસત્વ જાતિને લઈને લૌકિક અને લોકોત્તર બેય દષ્ટાન્તો સજાતીય જ છે. એટલે લૌકિકનાં ગ્રહણમાં તજૂજાતીય લોકોત્તર તદ્વસ્તઉપન્યાસનું પણ | ગ્રહણ થઈ જાય.)
તે લોકોત્તરમાં ચરણકરણાનુયોગને વિશે તદ્વસ્તઉપન્યાસ આ પ્રમાણે કે જે કોઈ માં Sા શિષ્ય કોઈક કદાગ્રહને પકડી લઈને સારી રીતે વર્તતો ન હોય, તેને તે જ વસ્તુનાં ઉપન્યાસ | તુ વડે જ સમજાવવો.
- પૂર્વપક્ષ : કોઈક શિષ્ય એમ કહે કે માંસભક્ષણમાં, દારુમાં અને મૈથુનમાં દોષ નથી. આ તો જીવોની પ્રવૃત્તિ છે. હા! એ બધાની નિવૃત્તિ મહાફલવાળી ખરી.” ખરેખર
આ પદાર્થ આ પ્રમાણે જ સંગત થાય છે. કેમકે જીવો માંસભક્ષણાદિમાં પ્રવૃત્તિ જ ન a ન કરતા હોય તો પ્રવૃત્તિ વિના નિવૃત્તિનાં ફલનો જ અભાવ થઈ જાય. વળી નિવૃત્તિ છે | નિર્વિષયક બની જવાથી તેનો અસંભવ થાય. માટે માંસભક્ષણાદિ એ જીવોની પ્રવૃત્તિ | છે. આ કારણસર ફલના કારણભૂત જે નિવૃત્તિ છે. તેના નિમિત્ત તરીકે પ્રવૃત્તિ પણ - દોષરહિત-નિર્દોષ જ છે.
' (ભાવાર્થ ઃ માંસભક્ષણાદિ એ પાપ છે જ નહિ. એ તો જીવની સ્વાભાવિક પ્રવૃત્તિ Iછે. એમાં કશું ખોટું નથી. હા ! એનો ત્યાગ કરીએ તો મોટું ફળ મળે એ વાત સાચી.
" પણ એ માંસભક્ષણાદિ કરવાથી પાપ લાગે એમ ન બોલવું. [; જો જીવની પ્રવૃત્તિ આ માંસભક્ષણાદિમાં હોત જ નહિ તો માંસભક્ષણનિવૃત્તિનું ફલ ન પણ ન જ હોત. કેમકે પ્રવૃત્તિ જ ન હોવાથી પહેલેથી જ નિવૃત્તિ જેવી જ અવસ્થા છે, એટલે | | પહેલેથી જ બધા ફલ મળી ચૂક્યા છે, તો નિવૃત્તિનું મોટું ફલ વળી કયું મેળવવાનું? જેમ જ
બિલકુલ દહીં ન ખાનાર છતાં શર્દીવાળા રોગીને અજાણ વૈદ્ય કહે કે “તમે દહીં છોડી * દો તો મોટો લાભ થશે.” તો રોગી કહેવાનો જ કે “હું દહીં ખાતો જ નથી. તો પછી છે. કે એના ત્યાગ દ્વારા મોટો લાભ થવાની વાત સંભવિત જ નથી..” એમ અત્રે સમજવું. કેમ as વળી બીજી વાત એ કે માંસભક્ષણ ચાલુ હોય, તો તેનો ત્યાગ કરાય. આમ |
માંસભક્ષણત્યાગનો વિષય માંસભક્ષણ છે. પણ માંસભક્ષણપ્રવૃત્તિ હોય જ નહિ, તો તેનો
45
5
F
F