________________
S લ દશવૈકાલિકસૂગ ભાગ-૧
૯ અય. ૧ નિયુક્તિ - ૮૪/૨ . અહીં તથતિ એ વર્તમાનકાળનો નિર્દેશ કરેલો છે. એ પૂર્વની જેમ સમજી લેવો. ( (સૂત્ર ત્રિકાલવિષયક હોવાથી એમાં ભૂતકાળને માટે પણ વર્તમાનનો પ્રયોગ થઈ છે * શકે...)
૮૪મી ગાથાના એક ટુકડાનો અર્થ થયો. એનો ભાવાર્થ કથાનકથી જાણવો. તે કથાનક આ છે.
એક દેવકુલમાં કાપેટિકો (ભગવા વસ્ત્રો પહેરીને યાત્રા માટે બધે ફરનારાઓ) ભેગા | "" થયેલા છે, તેઓ વાતો કરે છે કે “બોલો, બધે ભમતાં આપણામાંથી કોઈકે કંઈક આશ્ચર્ય " || જોયું છે.” ત્યાં એક કાર્પટિક કહે છે કે મેં જોયું છે. જો અહીં કોઈ શ્રમણોપાસક ન હોય | તું તો એ આશ્ચર્ય કર્યું. તેથી બીજાઓએ કહ્યું કે “અહીં શ્રમણોપાસક (જૈનશ્રાવક) નથી.” નું | પછી તે કહે છે કે “ફરતા મેં પૂર્વવૈતાલિકામાં (તે સ્થાનમાં) સમુદ્રના કિનારે એક મોટું
વૃક્ષ જોયું, તેની એક ડાળી સમુદ્રની ઉપર રહેલી છે અને એક ડાળી સ્થલ = જમીનની | I ઉપર રહેલી છે. તેમાં જે પાંદડાઓ ડાળી ઉપરથી પાણીમાં પડે છે તે પાંદડાઓ તે | ન જલચરજીવો બને છે, જે પાંદડાઓ જમીન પર પડે છે તે સ્થલચરજીવો બને છે.” R
તે કાપેટિકો બોલે છે કે અહો ! પૂજય એવા આપે જબરું આશ્ચર્ય કર્યું. (જોયું)
ત્યાં એક શ્રાવક પણ કાપેટિક હતો. તે કહે છે કે “જે પાંદડાઓ જલ અને જમીન ત્તિ બેયની અધવચ્ચે પડે છે, તે શું બને છે?” ત્યારે ક્ષોભ પામેલો તે કાપેટિક કહે છે કે તિ - “પહેલાં જ કહેલું કે જો શ્રાવક ન હોય તો જ હું આશ્ચર્ય કહીશ.” (નહિ તો નહિ ||
કહું. આવી બુદ્ધિ સ્યાદ્વાદને જાણનાર... શ્રાવક પાસે જ હોય અને એનો જવાબ | * આપવાની મારી શક્તિ નથી.. એ એનો ભાવ હતો.)
(શબ્દકોષમાં કાપેટિકનો અર્થ લખ્યો છે કે “ભગવો પહેરીને યાત્રા માટે ફરનાર.” || પણ અહીં તો શ્રાવકને પણ કાર્પટિક કહ્યો છે. એને ભગવો વેષ સંભવતો નથી. છતાં " * કોઈક કારણસર શ્રાવક ભગવો પહેરીને યાત્રા માટે નીકળ્યો હોય એમ સમજવું. અથવા ૧
તો પછી કાર્પટિક એટલે ગામડે ગામડે ફરી માલ વેંચી ધંધો કરનારા નાના-નાના | વેપારીઓ... એમ અર્થ સંગત લાગે છે...) * અહીં શ્રાવકે પતન પામનારી તે જ વસ્તુને લઈને સામે ઉદાહરણ આપ્યું એટલે આ * તવસ્તુ ઉપન્યાસ કહેવાય. આશય એ છે કે કાર્પટિકે પાંદડાઓરૂપ વસ્તુનાં પતનને લઈને કે વાત શરુ કરી અને શ્રાવકે એજ પર્ણપતનને લઈને સામે પ્રશ્ન કર્યો. એટલે કે કાપેટિકે પણ
5
=
=