________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ - ૧ જે જે કર્મવિશુદ્ધ હોય તે તે સિદ્ધિગતિ-ઉપગત જ હોય છે. એટલે કર્મવિશુદ્ધ શબ્દ લખવાથી સિદ્ધિગતિ-ઉપગત આવી જ જવાનું. એ લખવાની જરૂર નથી.
ઉત્તર : ના. “અનિયત એવા ક્ષેત્રવિભાગને પામેલાઓ સિદ્ધ હોય છે.” એવું પ્રતિપાદન કરવામાં તત્પર જે ખોટો નય છે, તેનું ખંડન કરવા માટે સિદ્ધિગતિ-ઉપગત શબ્દ લખેલો છે, માટે તે શબ્દ કાઢી ન શકાય. એ રાખવો જ પડે.
जि
મ
જુઓ. કેટલાક લોકો કહે છે કે “રાગ વગેરેના સંસ્કારથી મુક્ત, આમય = રોગ દોષ વિનાનું, કાયમ માટે અચોક્કસ સ્થાને રહેનારું ચિત્ત એજ સિદ્ધ એ પ્રમાણે न કહેવાય છે.”
=
હવે આ બધાના મતે તો વિશ્વમાં ગમે તે સ્થાને સિદ્ધો રહેલા હોઈ શકે છે,
મૈં બરાબર નથી. એટલે જો માત્ર ર્મવિશુદ્ધ શબ્દ જ લખીએ, તો આ બધાએ માનેલા સ્તુ અનિયતદેશ સ્થાયી સિદ્ધો પણ આવી જાય. એ મંજુર નથી. માટે તેમનું ખંડન કરવા માટે સિદ્ધગતિ-ઉપગત શબ્દ લખેલ છે. સિદ્ધગતિ રૂપ ચોક્કસક્ષેત્રને પામેલા એવા જ 7 કર્મવિશુદ્ધોને અહીં નમસ્કાર કરાય છે. બીજા બધાને નહિં.
商 (પ્રશ્ન : પણ એમનો મત ખોટો છે, આપણી જ વાત સાચી છે. એ પાછળ યુક્તિ | શું ?)
જે વાત
न
ઉત્તર : હવે આ વાત ઉપર વિસ્તાર વડે સર્યુ. (અન્યગ્રન્થોમાંથી એ બધુ જાણી લેવું.) હવે આ સિદ્ધિગત-ઉપગત, કર્મવિશુદ્ધ સિદ્ધો તો તીર્થસિદ્ધ વગેરે ભેદથી અનેક પ્રકારના છે. કહ્યું છે કે તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, તીર્થંકરસિદ્ધ, અતીર્થંકરસિદ્ધ, સ્વયંબુદ્ધસિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ, બુદ્ધબોધિતસિદ્ધ, સ્ત્રીલિંગસિદ્ધ, પુરુષલિંગસિદ્ધ, નપુંસકલિંગસિદ્ધ, સ્વલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ, ગૃહિલિંગસિદ્ધ, એકસિદ્ધ, અનેકસિદ્ધ. એટલે એ બધાય સિદ્ધોને લઈ લેવા માટે સર્વસિદ્ધેય: શબ્દ મૂક્યો છે. સર્વે ચ તે સિદ્ધાશ્ન એ પ્રમાણે સમાસ કરવો.
शा
મ
ना
य
(આ રીતે સિદ્ધિગતિ-ઉપગત, કર્મવિશુદ્ધ, સર્વસિદ્ધ એ ત્રણેય શબ્દો લખવા પાછળનું કારણ દર્શાવી દીધું.
હવે બીજી જ પદ્ધતિથી આ ત્રણેય શબ્દો લખવા પાછળનું કારણ દર્શાવતા કહે છે કે) અથવા તો સિદ્ધિાતિમુપાતેભ્યઃ એ શબ્દ દ્વારા સર્વપ્રકારે સર્વવ્યાપી આત્મા સિદ્ધ છે.” એવા પક્ષનું પ્રતિપાદન કરવામાં તત્પર જે ખોટો નય છે, તેના વ્યવચ્છેદને કહ્યો. (સર્વથા શબ્દ માર્મિક છે. સાંખ્ય કહે છે કે આત્મા માત્ર શરીરમાં જ નથી રહ્યો, પણ
७
त
*