SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ આ દશવૈકાલિકસૂર ભાગ-૧ હ જહુ માં અધ્ય. ૧ નિયુક્તિ - ૧ , છે. સિદ્ધિગતિ તો ઘણી મોટી છે. હવે જો માત્ર મતાનાં લખે, અને ૩૫ શબ્દ ન વાપરે, હા તો એ મોટા વિસ્તારમાં ગમે ત્યાં ગયેલાઓ પણ સથ્થાપ્તિ મતાનાં ગતાના તરીકે લઈ , [: શકાય. હકીકત એ છે કે પ્રત્યેક સિદ્ધો ચૌદરાજલોકની સૌથી ઉપરનાં સ્થાનને બરાબર : અડીને રહેલા છે. એનાથી એક આકાશપ્રદેશ પણ દૂર નથી. એટલે આવું લોકાન્ત અને " સિદ્ધજીવોનું કાવ્ય સ્પષ્ટ દર્શાવવા માટે ૩૫ શબ્દનો વપરાશ કરાયો છે.) (પ્રશ્ન ઃ જેને નમન કરવાના હોય એને તો ચોથી વિભક્તિ લાગે, અહીં છઠ્ઠી કેમ ? કરી છે ?) ઉત્તર : પ્રાકૃતની શૈલિ પ્રમાણે ચોથી વિભક્તિના અર્થમાં છઠ્ઠી વિભક્તિ થાય છે. IF"| પ્રાકૃતભાષા અંગેનો આવો પાઠ જ છે કે “છઠ્ઠી વિભક્તિ વડે જ ચોથીવિભક્તિ કહેવાય ? - હવે જો સિદ્ધિગતિને નજીકથી પામેલાઓને નમસ્કાર કરવાના હોય તો તો | | સૂક્ષ્મપૃથ્વી વગેરે સકર્મક-કર્મવાળા એવા પણ એકેન્દ્રિયજીવો સિદ્ધિગતિને નજીકથી પામવા માત્રાની અપેક્ષાએ તો ઉપર કહેલા સ્વરૂપવાળા જ છે. અર્થાત્ તેઓ પણ | સકલલોકના અંતભાગને પામેલા જ છે. અને તો પછી એમને પણ નમસ્કાર થઈ જાય. ૪ | એ તો ઈષ્ટ નથી. એટલે એ જીવોનું નિરાકરણ કરવા માટે, ગાથામાં વિદ્ધા (વિષ્ય: એ એનું સંસ્કૃત) શબ્દ મૂકેલો છે. લિ હવે સૌપ્રથમ તો વૃત્તિકાર આ શબ્દનો અર્થ કરે છે. તેમાં જે કરાય તે કર્મ. એ જ્ઞાનાવરાણાદિ સ્વરૂપ છે. જીવવડે એ કરાય છે. (આ ન ન પણ કર્મસાધનપ્રયોગ છે.) તે કર્મવડે જે વિશુદ્ધ-વિમુક્ત-રહિત હોય તે કર્મવિશુદ્ધ | કહેવાય. એટલે કે કર્મરૂપી કલંક વિનાના. - આમ કર્મરહિત એવા સિદ્ધિગતિ-ઉપગત જીવો જ અહીં લેવાના છે. એકેન્દ્રિયો કમરહિત ન હોવાથી તેઓ લેવાશે નહિ. પ્રશ્ન : તો પછી પુર્વ તર્દ - વિશુદ્ધી એ પ્રમાણે જ માત્ર કહેવું જોઈએ. સ્થિતિમુપજોગ: એ શબ્દની કોઈ જરૂર નથી. કેમકે એમાં કોઈ વ્યભિચાર આવતો નથી. આશય એ કે જે જે સિદ્ધિગતિ-ઉપગત હોય તે તે કમરહિત જ હોય. તેવું નથી. IT એ કર્મસહિત પણ હોઈ શકે છે. એટલે અહીં વ્યભિચાર આવતો હોવાથી તમે કર્મવિશુદ્ધ 6શબ્દ લીધો. પરંતુ જો માત્ર કર્મવિશુદ્ધ શબ્દ લો, તો કોઈ વ્યભિચાર આવતો નથી. કેમકે તે
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy