________________
स्त
न
शा
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુકિત - ૧ અહીં-એ લેવું નથી. એમ મન ત્તિ: જવું એ ગતિ એમ અર્થ પણ ન કરવો. કેમકે જવાની ક્રિયા એ અહીં ગૃત તરીકે નથી બતાવવી. પરંતુ જયાં જવાય છે. એ (ગમનક્રિયાનું) કર્મ જ અહીં ગતિ તરીકે બતાવવું છે. એટલે આ શબ્દ કર્મસાધન છે. કર્મને આધારે બનેલો છે. એમ ખુલાસો સમજવો.
지
ખ્યાલ રાખવો કે એક જ શબ્દની જુદી જુદી અનેક વ્યુત્પત્તિ થાય, અને એ પ્રમાણે એકજ શબ્દના અનેક અર્થો થાય.
યત્ સાધ્યતે તત્ સાધનં કર્મસાધન શબ્દ છે. મોક્ષ સધાય છે, માટે સાધન-મોક્ષ. ચેન સાધ્યતે તત્ સાધનં કરણસાધન શબ્દ છે. ચારિત્રવડે સધાય છે, માટે સાધન
| ચારિત્ર.
વધુ સ્પષ્ટતા ખાતર નીચે એક દૃષ્ટાન્ત આપું છું.
સાધયતીતિ સાધન: કર્તૃસાધન શબ્દ છે. સાધનાકરનાર એમ અર્થ થાય, માટે સાધન-કરનાર = કર્તા.
આમ એકજ સાધન શબ્દના જુદા જુદા અનેક અર્થો થાય.)
આમ સિદ્ધિ અને ગતિ એ બે શબ્દના અર્થ કહ્યા.
***
न
યસ્મૈ સાધ્યતે તત્ સાધનં મોક્ષ સુખમાટે સધાય છે, માટે સાધન-સુખ. યસ્માત્ સાધ્યતે તત્ સાધન જેમાંથી મોક્ષ સધાય તે સાધન. સંસારમાંથી મોક્ષ સંસાર–સાધન.
| સંધાય,
जि
યસ્મિન્ સાધ્યતે તત્ માનં જ્યાં મોક્ષ સધાય તે સાધન. ૧૫ કર્મભૂમિમાં મોક્ષ સધાય એટલે તે સાધન.
સિદ્ધિગતિને નજીકથી પામેલા હોય તે કપાત કહેવાય. ૩૫ શબ્દ સામીપ્ટ અર્થમાં છે. એનો સાર એ કે આખાય લોકના અન્તભાગને પામેલા.
છ
त
હવે સમાસ બતાવે છે કે
ना
य
સિદ્ધિ પોતે જ ગતિ છે. એટલે સિદ્ધિરેવ ગત્તિ: સિન્મિતિઃ એમ સમાસ કરવો. મૈં સિદ્ધિ પોતે જ ગતિ શી રીતે ? તેનો ઉત્તર આપે છે કે શમ્યમાનત્ત્વાત્ કેવલીઓ વડે સિદ્ધિ જ ગમ્યમાન છે. કેવલીઓ શરીર છોડી ત્યાં જ જાય છે, એટલે સિદ્ધિ જ ગમન ક્રિયાનું કર્મ બને છે, માટે એ જ ગતિ કહેવાય.
હવે ૩૫ળતાનાં શબ્દનો અર્થ કરે છે.
न
ગા
지