________________
હુલ દશવૈકાલિકસૂર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૧ / " युक्तशब्दलोपान्नियुक्तिस्तां-विप्रकीर्णार्थयोजनां व्याख्यास्यामि कीर्त्तयिष्यामीति
થાર્થ છે 1 ટીકાર્થ : સિદ્ધિગતિને પામેલાઓને નમીને દશકાલિકનિર્યક્તિને કીર્તીશ. I | (દશવૈકાલિક નિર્યુક્તિનું કીર્તન કરીશ.) આ પ્રમાણે ક્રિયા, અન્વય છે. અર્થાત્ સીધું કે | વાક્ય આ રીતે જોડવાનું છે. ગાથાનાં બાકીના શબ્દો તો વિશેષણરૂપે છે.
એમાં પ્રથમ તો સિદ્ધિ શબ્દનો અર્થ કરે છે કે જેમાં જીવો સિદ્ધ થાય, નિષ્ઠિતાર્થ, - થાય (નિષ્ઠા પામેલા છે = પૂર્ણ થઈ ગયા છે. અર્થો = કાર્યો જેના તે નિશ્ચિતાર્થ કહેવાય.) તે સિદ્ધિ કહેવાય. એ લોકના અગ્રભાગ રૂપ જે ક્ષેત્ર છે, તે સ્વરૂપ જાણવી.
(પ્રશ્ન ઃ લોકાગ્રક્ષેત્ર સિદ્ધિ છે, એવું ક્યા આધારે કહી શકાય ?).
ઉત્તર : ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે “અયોગીકેવલીઓ અહીં શરીરને છોડીને, ત્યાં લોકાગ્રક્ષેત્રમાં જઈને સિદ્ધ થાય છે.” એટલે એના આધારે એમ કહી શકાય કે લોકાગ્રક્ષેત્ર એજ સિદ્ધિ છે. હવે સિધ્ધિતિ શબ્દમાં રહેલ તિ શબ્દનો અર્થ કરે છે.
જ્યાં જવાય તે ગતિ. (અહીં ખ્યાલ રાખવો કે “છગન ગામમાં જાય છે.” એમ | વાક્યમાં આપણને એમ લાગે કે “ગામમાં” સાતમી વિભક્તિ છે. પણ હકીકતમાં તો
એ ગમનક્રિયાનું કર્મ છે, માટે એને બીજી વિભક્તિ જ લાગે છે. અને એટલે જ્યારે એનો | નિ, કર્મણિપ્રયોગ આવે, ત્યારે પણ બોલાય તો સાતમી જ વિભક્તિ કે જ્યાં જવાય તે ગતિ ના પણ હકીકતમાં જયાંથી કર્મનો ઉલ્લેખ હોય છે.)
અહીં કર્મસાધન પ્રયોગ સમજવો. કર્મ એ જ છે સાધન જેમાં એવો આ પ્રયોગ છે. ' = (શબ્દનો વ્યુત્પત્તિ અર્થ અનેકપ્રકારે નીકળતો હોય છે. દા.ત. યદું ચિત્તે તત્ મોનનં ; | અહીં ય થી અન્ન ધાતનું કર્મ જ પકડાય છે. અને એ ભોજન કહેવાય. પણ ના, | મુખ્યત્વેનેતિ મોનનું આમ અર્થ કરીએ, તો જેનાવડે (હાથવડે) ખવાય તે ભોજન. | | અહીં મુન્ ધાતુનું કરણ પકડાય છે. એટલે ભોજન=હાથ અર્થ થાય. આ કરણસાધન કે પ્રયોગ કહેવાય. હવે તે ય કૃતિ મોનનમ્ જેને માટે ખવાય તે ભોજન. હવે છે
પેટભરણ માટે ખવાય છે, તો પેટભરણ એ ભોજન બને. આ રીતે કર્મસાધન, કરણ સાધન છે.
વગેરે અનેકપ્રકારે શબ્દો ખુલે. એટલે અહીં ખુલાસો આપ્યો કે ગતિ શબ્દ કરણસાધનાદિ , ( રૂપ નથી, પરંતુ કર્મસાધન છે. અર્થાત્ જેના વડે જવાય તે ગતિ. એવો અર્થ ન કરવો. Sછે કેમકે એ અર્થ કરીએ તો પગ વગેરેવડે જવાય છે. એટલે પગ જ ગતિ તરીકે લેવાય છે
F
E
F