________________
न
त
स्मै
जि
न
शा
स
પ્રશ્ન : ગાથામાં તો તસ્તુક, અન્યવસ્તુ એમ જ લખેલું છે,
ત્યાંસ્તુ-ઉપન્યાસ
स्त
એમ ઉપન્યાસ શબ્દ લખેલો નથી. તો પછી તમે શી રીતે તસ્તુઉપન્યાસ એમ ઉપન્યાસ શબ્દ જોડો છો ?
ના
य
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિર્યુક્તિ - ૮૪/૧-૮૪/૨ 'अमूनि' वक्ष्यमाणान्युदाहरणानीति गाथार्थः ॥ भावार्थस्तु प्रतिभेदं स्वयमेव निर्युक्तिकारः ।
*
ટીકાર્થ : ઉપન્યાસદ્વાર વિચારાય છે એમાં અથવા તો અત્યારે ઉપન્યાસદ્વાર અધિકૃત છે. (ક્રમશઃ તેનું જ વર્ણન ક૨વાનો અવસર આવેલો છે”) એટલે એમાં ચાર ભેદો છે. મન્ત શબ્દ ગાથામાં નથી, એ બહારથી સમજી લેવો.
તે ચાર ભેદો આ છે કે તસ્તુઉપન્યાસ, તદન્યવસ્તુઉપન્યાસ, પ્રતિનિભ ઉપન્યાસ, હેતુ-ઉપન્યાસ.
तत्राद्यभेदव्याचिख्यासयाऽऽह
तव्वत्थुयंमि पुरिसो सव्वं भमिऊण साहइ अपुव्वं ।
તેમાં પ્રથમભેદનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાથી કહે છે કે નિર્યુક્તિ ૮૪ : પૂર્વાર્ધ ટીકાર્થથી સ્પષ્ટ થશે.
ઉત્તર : જુઓ ભાઈ ! સૂત્ર કંઈ બધું જ ન લખે, સૂત્રનું કામ માત્ર સૂચન કરવાનું હોય છે. માટે જ તો એ સૂત્ર કહેવાય છે. એટલે સૂત્રમાં તસ્તુક શબ્દ લખેલો છે એ સૂચનરૂપ છે. એના ઉપરથી આખું દ્વાર તો તસ્તુ-ઉપન્યાસ જ સમજવાનું છે.
त
વળી બીજી વાત એ કે અત્યારે ઉપન્યાસદ્વારનો જ અધિકાર ચાલી રહ્યો છે. એટલે અહીં ઉપન્યાસ શબ્દ ન લખેલો હોય તો પણ ઉપન્યાસનો જ. અધિકાર ચાલી રહ્યો હોવાથી તસ્તુક શબ્દથી તસ્તુક-ઉપન્યાસ... એમ સમજી જ શકાય છે. તેમાં આ ભેદોમાં આગળ કહેવાશે એ ઉદાહરણો છે.
આ ગાથાર્થ થયો.
ભાવાર્થ તો નિર્યુક્તિકાર દરેકે દરેક ભેદમાં જાતે જ કહેવાના છે.
अस्या व्याख्या–'तद्वस्तुके' तद्वस्तूपन्यास इत्यर्थः, पुरि शयनात्पुरुषः 'सर्वं भ्रान्त्वा' सर्वमाहिण्ड्य किम् ? - कथयति अपूर्वम्, वर्त्तमाननिर्देशः पूर्ववदिति गाथादलार्थः ॥ भावार्थः कथानकादवसेयः, तच्चेदम् - एगम्मि देवकुले कप्पडिया
***
૨૨૦
r F _F
S
Er
शा
મ ૩
E R
ना
य