SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિકસૂર ભાગ-૧ ડિજી ના અધ્ય. ૧ નિયુક્તિ - ૮૩-૮૪/૧ પાડું, ચોરી કરું, તેઓ મારા શત્રુ બને. ‘ધૂતારો : તું ચોર છે ? ભિક્ષુ : (આમ તો ચોર નથી, પણ) જુગાર રમવા માટે ચોરી કરવી પડે. ધૂતારો : તમે જુગારી છો ? એ કેવી રીતે ? શા માટે ? ભિક્ષુ : હું દાસીપુત્ર છું. માટે જુગાર રમું જ ને ?) ધૂતારો : તમે દાસીપુત્ર છો ? ભિક્ષુ : મૂર્ખ ! તો શું કુલવાન માણસો બૌદ્ધભિક્ષુ બનતાં હશે ? બૌદ્ધભિક્ષુ તો Tદાસીપુત્ર જ હોય.) આ લૌકિક દષ્ટાન્ત કહ્યું. ચરણકરણાનુયોગમાં દુરુપનીત આ પ્રમાણે કે આ પ્રમાણે જે વચન વડે શાસનનો અવર્ણવાદ થાય, તેવા પ્રકારનું વચન ન બોલવું. વિાદમાં પણ જે નિગમન વડે = ઉપસંહાર વડે ઉપહાસપાત્ર થવાય = મશ્કરીપાત્ર બનાય, તે વચન ન બોલવું. | આની ઉદાહરણદોષતા સ્પષ્ટ જ છે. (વાદની વાત કરી, એ દ્રવ્યાનુયોગમાં “ | સમજવી.) દુરુપનીદ્વાર પૂર્ણ થયું અને ચાર મૂલદ્વારોમાં ત્રીજું તદ્દોષ મૂલાર પૂર્ણ થયું. साम्प्रतमुपन्यासद्वारं व्याख्यायते, तत्राह - चत्तारि उवन्नासे तव्वत्थुग अन्नवत्थुगे चेव । पडिणिभए हेउम्मि य होंति इणमो उदाहरणा IT I૮ઝા - હવે ઉપન્યાસદ્ધાર નામના ચોથા મૂલદ્વારનું વ્યાખ્યાન કરાય છે. 3 તેમાં કહે છે કે નિયુકિત ૮૪ ગાથાર્થ : ઉપન્યાસદ્ધારમાં ચાર ભેદો છે. તáસ્તુ, અન્યવતુક, - પ્રતિનિભ અને હેતુ. એ ચારેયમાં આ દષ્ટાન્તો છે. # व्याख्या-चत्वारः 'उपन्यासे' विचार्ये अधिकृते वा, भेदा भवन्ति इति शेषः, ते । चामी-सूचनात् सूत्रमितिकृ त्वा तथाधिकारानुवृत्तेश्च तद्वस्तूपन्यासस्तथा * र तदन्यवस्तूपन्यासः तथा प्रतिनिभोपन्यासः तथा हेतूपन्यासश्च । तत्रैतेषु भेदेषु भवन्ति । P પ ૧ છે બ
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy