________________
It
આ દશવૈકાલિકસૂર ભાગ-૧ ના અધ્ય. ૧ નિર્યુક્તિ - ૮૩ ; પ્રેમ વ્યક્તોચ્છવાસાદિવાળા અને જીવરૂપ છીએ, એટલે આપણે એકેન્દ્રિય જેવા જ બની ગયા છે 25 ને ? તો પછી આપણે પણ એકેન્દ્રિય જ કહેવાઈએ ને ?.... અથવા તો આનો અર્થ : * એ પણ સંભવે છે કે એકેન્દ્રિયોમાં વ્યક્તોચ્છવાસાદિ ખરેખર તો દેખાતાં નથી છતાં તમે * * એને જીવ માનો છો, તો આનો અર્થ એ કે જીવ હોય અને વ્યક્તોચ્છવાસાદિ ન હોય *| * તે શક્ય છે. તો આપણે પણ જીવ હોવા છતાં વ્યક્તોચ્છવાસાદિરહિત સિદ્ધ થઈ જઈએ. ' ઘટ પણ જીવરૂપ અને વ્યક્તોચ્છવાસાદિરહિત સિદ્ધ થઈ શકે.
માત્મનોfપ = વટસ્થાપિ, તપાસ્ય = નીવારુષાપત્ય એમ અર્થ લઈએ તો | મો ભાવાર્થ એ થાય કે એકેન્દ્રિયોમાં વ્યક્તોચ્છવાસાદિ ન હોવા છતાં જો તમે એને જીવ જ ડ માનો છો, તો એ રીતે ઘટમાં પણ વ્યક્તોચ્છવાસાદિ ન હોવા છતાં એને અજીવરૂપ s| પ્ત માનવો પડશે. આમ જે ઘટને અજીવ માનીએ છીએ, એને જ જીવ માનવાની આપત્તિ | આવે...).
આની ઉદાહરણદોષતા તો પ્રગટ અર્થવાળી જ છે કેમકે આ તો આત્માનો જ a ઉપઘાત ઉત્પન્ન કરનાર છે. એટલે અહીં ઉદાહરણદોષતાની વિચારણા કરાતી નથી.
આત્મોપન્યાસ દ્વાર પૂર્ણ થયું. अधुना दुरुपनीतद्वारं व्याचिख्यासुराह - अणिमिसगिण्हण भिक्खुग दुरुवणीए उदाहरणं ॥८३॥ હવે દુરુપનીતદ્વારનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા કહે છે કે –
નિર્યુકિત ૮૩ ઉત્તરાર્ધ ગાથાર્થ દુરુપનીમાં માછલાઓ પકડનાર ભિક્ષુ ઉદાહરણ " છે.
व्याख्या-अनानिमिषा-मत्स्यास्तद्ग्रहणे भिक्षुरुदाहरणम्, इदं च लौकिकम्, - अनेन चोक्तन्यायाल्लोकोत्तरमप्याक्षिप्तं वेदितव्यमिति गाथादलाक्षरार्थः ॥ भावार्थः । कथानकादवसेयः, तच्चेदम्-किल कोइ तच्चणिओ जालवावडकरो मच्छगवहाए चलिओ, धुत्तेण भण्णइ-आयरिय ! अघणा ते कंथा, सो भणइ जालमेतमित्यादि श्लोकादवसेयम्-'कन्थाऽऽचार्याघना ते ननु शफरवधे जालमश्नासि मत्स्यान् ?, ते मे मद्योपदंशान् पिबसि ननु ? युतो वेश्यया यासि वेश्याम् ? । कृत्वाऽरीणां गलेऽही क्व नु तव रिपवो ? येषु सन्धि छिनद्मि, चौरस्त्वं ? द्यूतहेतोः कितव इति कथं ? येन 5 दासीसुतोऽस्मि ॥' इदं लौकिकं, चरणकरणानुयोगे तु-इय सासणस्सऽवण्णो जायइ (हे
'45
45
=
5
=
E
=
F
=
=
•