________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૮૩
પછી કુમારમંત્રીએ કહ્યું કે “મહારાજ ! એવા પ્રકારનો માણસ તો આ જ છે કે જેવા પ્રકારનો માણસ આ વર્ણવે છે. આના જેવો પુરુષ બીજો નથી.” પછી તે માણસને ત્યાં જ મારી નાંખીને દાટવામાં આવ્યો. આમ આવા પ્રકારનું ન બોલવું કે જે આપણાં જ વધ માટે થાય.
આ લૌકિક છે.
न
આના વડે લોકોત્તર પણ સૂચિત થઈ ગયેલું જાણવું. કેમકે એકના ગ્રહણમાં તજાતીયનું ગ્રહણ થઈ જાય. તેમાં ચરણકરણાનુયોગમાં આ પ્રમાણે ન બોલવું કે “જેઓ ઈં માઁ લૌકિકધર્મથી પણ ભ્રષ્ટ થયેલા છે, તે નરાધમો છે. દ્રવ્યશૌચ સ્નાન વિનાનાં જીવો મો ૐ શી રીતે ધર્મના આરાધક બને.” (આમાં જૈન સાધુઓ પણ સ્નાનરહિત હોવાથી ધર્મના સ્તુ અનારાધક, નરાધમ માનવા પડે... માટે આ આત્મોપન્યાસ છે.)
દ્રવ્યાનુયોગનાં વિષયમાં કોઈ આ પ્રમાણે કહે કે
जि
न
शा
મ
ना
य
એકેન્દ્રિયો જીવ છે. વ્યક્ત=સ્પષ્ટ ઉચ્છવાસનિશ્વાસાદિરૂપ જીવલિંગોનો સદ્ભાવ તૂ હોવાથી. જેમકે ઘટ. (આ દૃષ્ટાન્ત વ્યતિરેક વ્યાપ્તિમાં લેવાનું છે.) અહીં જેઓ જીવ = નથી, તેઓમાં વ્યક્ત ઉચ્છવાસ-નિશ્વાસાદિરૂપ જીવલિંગોનો સદ્ભાવ હોતો નથી, જેમકે m ઘટમાં. (ઘટમાં જીવત્વ નથી, તો વ્યક્તશ્વાસાદિ પણ નથી.) પણ એકેન્દ્રિયોમાં તે રીતે જીવલિંગોનો અસદ્ભાવ નથી, અર્થાત્ એકેન્દ્રિયમાં વ્યક્તોચ્છવાસાદિ છે. માટે એકેન્દ્રિયો જીવ જ છે.
(અનુમાનનો આકાર આ પ્રમાણે થશે કે
एकेन्द्रियाः जीवाः व्यक्तोच्छ्वासादिजीवलिङ्गवत्त्वात् यत्र व्यक्तोच्छ्वासादिमत्त्वं तत्र जीवत्वं यथा मनुष्ये
यत्र जीवत्वाभावः तत्र व्यक्तोच्छ्वासाद्यभावः यथा घंटे
व्यक्तोच्छवासादिमन्तश्च एकेन्द्रियाः
AE
=
તસ્માદેન્દ્રિયા: નીવા:)
આ દૃષ્ટાન્ત આત્મોપન્યાસ એટલા માટે બને કે આમાં તો પોતાને પણ એકેન્દ્રિય રૂપ માનવાની આપત્તિ આપે.
૨૧૬
(એકેન્દ્રિયો વ્યક્તોચ્છવાસાદિવાળા અને જીવરૂપ છે, એમ આપણે પણ એકેન્દ્રિય રૂપ માનવાની આપત્તિ આવે.
(એકેન્દ્રિયો વ્યક્તોચ્છવાસાદિવાળા અને જીવરૂપ છે, એમ આપણે પણ
जि
7
शा
E F
ना
리
* *