SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ બહુ દશવૈકાલિકસૂટા ભાગ-૧ અય. ૧ નિયુક્તિ - ૮૨ ૩ છે. આવશ્યકવૃત્તિમાં શિક્ષાનિરૂપણમાં કહ્યું છે, તે જ પ્રમાણે જાણવું. ( આમ આ તો લૌકિક પ્રતિલોમ દષ્ટાન્ત બતાવ્યું. હવે દ્રવ્યાનુયોગને આશ્રયીને ' લોકો ત્તર દષ્ટાન્તનું સૂચન કરતાં જોઉં... એ ગાથાદલને કહ્યું છે. આના વડે : ચરણ કરણાનુયોગને આશ્રયીને પણ દષ્ટાન્ત સૂચિત થયેલું જાણી લેવું. આના વડે - | ચરણકરણાનુયોગને આશ્રયીને પણ દષ્ટાન્ન સૂચિત થયેલું જાણી લેવું. કેમકે આદિ-પ્રથમ એવા લૌકિકદષ્ટાન્તનું અને અન્તિમ એવા દ્રવ્યાનુયોગ લોકોત્તરદાન્તનું ગ્રહણ કરીએ | એટલે તે બેની વચ્ચેમાં રહેલા ચરણકરણાનુયોગનું પણ તે બેનાં ગ્રહણથી જ ગ્રહણ થઈ || મા જાય. (અત્યાર સુધી બધે (૧) લૌકિક (૨) ચરણ... (૩) દ્રવ્યાનુયોગ એ ક્રમથી જ મો ડદાન્તો દેખાડેલા છે, એટલે ચરણદૃષ્ટાન્ત મધ્યમાં જ રહેલું છે...) તુ તેમાં ચરણકરણમાં આ પ્રમાણે પ્રતિલોમ દષ્ટાન્ત છે કે સંસાર વધી જવાના ભયને , લીધે જ અન્યજીવો પ્રત્યે કંઈપણ પ્રતિકૂલ કાર્ય કરવું નહિ. હા ! જે અવિનયી શિક્ષકો = નૂતન દીક્ષિતાદિઓ હોય તેમને વિનય શીખવાડવા માટે યંતનાપૂર્વક યથોચિત | પ્રતિકૂલકાર્ય પણ કરવું.” દ્રવ્યાનુયોગમાં તો જે રીતે ગોપેન્દ્રવાચક પરપક્ષને નિવર્તાવે છે. અર્થાતુ પરપક્ષનો ની ત્યાગ કરી સ્વપક્ષનો સ્વીકાર કરે છે... તે દષ્ટાન્ત સમજવું. તે ખરેખર બૌદ્ધ હતો, પરંતુ શાસનનો વિનાશ કરવા માટે (કે પછી વિશિષ્ટજ્ઞાનની | પ્રાપ્તિ માટે) એણે દીક્ષા લીધી, પાછળથી એને સાચો ભાવ પ્રગટયો. એ મહાવાદી થયો. IT (અહીં એ પોતાના બૌદ્ધમતને પ્રતિકૂલ બન્યો એટલે પ્રતિલોમ દષ્ટાન્ત ગણાય.) આ દૃષ્ટાન્ત સૂચક છે. આમાં આ પણ સમજવું કે દ્રવ્યાસ્તિકનયને માટે આ પર્યાયાસ્તિકાય એ પ્રતિકૂલ છે. એમાં ઈતર નય વડે = બેમાંથી કોઈપણ નય વડે ઈતરનયને = બેમાંથી કોઈપણ * નયને સુખ-દુ:ખાદિનો અભાવ થયાની આપત્તિ આપવી. (દ્રવ્યાસ્તિકનય માત્ર દ્રવ્યને ના માને, તેને નિત્ય માને... એને સમજાવવા માટે કહેવાય કે “આવી રીતે એકાન્તનિત્ય ય દ્રિવ્ય માનશો તો સુખ,દુઃખ વગેરે પદાર્થો સંગત નહિ થાય.” તથા પર્યાયાસ્તિકનય માત્ર * પર્યાયને માને, તેને અનિત્ય માને એને સમજાવવા માટે કહેવાય કે “આવી રીતે એકાન્ત : | * અનિત્ય પર્યાય જ માનશો તો સુખદુઃખાદિ પદાર્થો સંગત નહિ થાય.” છે. જયારે દ્રવ્યાસ્તિકનયનું ખંડન કરવું હોય ત્યારે પર્યાયાસ્તિકનયનો જ આશરો લેવો કે થઈ પડે અને જ્યારે પર્યાયાસ્તિકનયનું ખંડન કરવું હોય ત્યારે દ્રવ્યાસ્તિકનયનો આશરો લેવો પs વE 45 F F 5 S E F =
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy