________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ - ૮૧ લીધા કે “આપણે ભેગા મળીને ચોરી કરીએ” તે ચોરોએ ત્યાં બીજા જે ચોરો હતા, તેમને પણ આ વાત કરી. કે “આપણે ઘણા હશું તો વધુ સારી રીતે ચોરી કરી શકીશું.” તે બીજા ચોરોએ પણ વળી અન્ય ચોરોને વાત કરી. આ રીતે બધા ચોરો ભેગા થયા એટલે કોટવાલે એકસાથે બધાને મારી નાંખ્યા.
આવું અધર્મયુક્ત દૃષ્ટાન્ત સાધુએ બોલવું ન જોઈએ અને સ્વયં આવું અધર્મયુક્ત કાર્ય કરવું ન જોઈએ.
આ તો લૌકિક અધર્મયુક્ત દર્શાવ્યું.
***
H
मो આના વડે લોકોત્તર ચરણકરણાનુયોગને આશ્રયીને સૂચિત થઈ ગયેલું જાણવું, ભલે · મૂળગાથામાં દર્શાવ્યું ન હોય. કેમકે એવો ન્યાય છે કે એકવસ્તુના ગ્રહણમાં તેને સ્ક્રુ સમાનજાતીયનું પણ ગ્રહણ થઈ જાય.” પ્રસ્તુતમાં લૌકિકદષ્ટાન્તમાં તદ્દોષદષ્ટાન્તત્વ રહેલ સ્તુ છે અને લોકોત્તર વક્ષ્યમાણ દૃષ્ટાન્તમાં પણ તે જ ધર્મ રહેલો છે. આમ આ ધર્મને લઈને બેય સમાનજાતીય બની ગયેલા છે. એટલે લૌકિકનું કથન કર્યું. તેમાં લોકોત્તર તદ્દોષનું त પણ સૂચન થઈ જ ગયેલું સમજી શકાય છે.
न
त
તેમાં ચરણકરણાનુયોગ વડે તદ્દોષદષ્ટાન્ત આ પ્રમાણે સમજવું કે “આ પ્રમાણે ૢ કંઈપણ, અધર્મયુક્ત વસ્તુ સાધુએ કરવી નહિ કે બોલવી નહિ કે જેમાં ગુણ થોડા છે અને દોષો ઘણાં છે. એમાં પણ જે સ્થાનપ્રાપ્ત વ્યક્તિ છે. ઊંચા સ્થાને બેઠેલો છે એણે તો વિશેષતઃ આ અધર્મયુક્ત કામ કરવા નહિ કે બોલવા નહિ. કેમકે એ ઊંચા સ્થાને બેઠેલો હોવાથી બીજાઓને પણ આલંબનભૂત બનતો હોય છે.
जि
जि
न
शा
न દ્રવ્યાનુયોગમાં તદ્દોષદૃષ્ટાન્ત આ પ્રમાણે કે તેવા પ્રકારના વાદમાં પ્રવચન-શાસનને शा માટે વિદ્યાનાં બળ વડે સાવઘ પણ કરવું. જેમ મોરલી-નોળીયા વગેરે વડે તે પરિવ્રાજક " વિલખો કરાયો. (રોહગુપ્તે પરિવ્રાજકને વાદમાં હરાવ્યો એટલે એણે સર્પાદિ છોડયા હતાં ન સામે રોહગુપ્તે મોરલી, નોળીયા વગેરે છોડી એની વિદ્યાને નિષ્ફળ બનાવી. આમ થવાથી ન ય એ બિચારો વિલખો પડી ગયો. આમાં સાવઘક્રિયા થઈ છતાં એ શાસન માટે હોવાથી ય અપવાદમાર્ગે દોષરૂપ નથી.)
આની ઉદાહરણદોષતા તો અધર્મયુક્ત હોવાના કારણે જ છે એ વિચારી લેવું. અધર્મયુક્તદ્વાર પૂર્ણ થયું.
अधुना प्रतिलोमद्वारावयवार्थव्याचिख्यासयाऽऽह
पडिलोमे जह अभओ पज्जोयं हरइ अवहिओ संतो । गोविंदवायगोऽविय जह परपक्खं
૨૧૧
# છ
E F