________________
8
2
*
*
*
દશવૈકાલિકસૂર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૮૧ सूचितमवगन्तव्यम्, 'एक ग्रहणे तज्जातीयग्रहण'मिति न्यायात् । तत्र ( चरणकरणानुयोगेन 'णेवं अहम्मजुत्तं कायव्वं किंचि भाणियव्वं वा । थोवगुणं बहुदोसं. विसेसओ ठाणपत्तेणं ॥१॥ जम्हा सो अन्नेसिपि आलंबणं होइ' । द्रव्यानुयोगे तु-, 'वादम्मि तहारूवे विज्जाय बलेण पवयणट्ठाए । कुज्जा सावज्जं पिहु जह मोरीणउलिमादीसु ॥१॥ सो परिवायगो विलक्खीकओ त्ति' । उदाहरणदोषता चास्याधर्मयुक्तत्वादेव भावनीयेति । गतमधर्मयुक्तद्वारम्,
ટીકાર્થ : તદ્દોષમાં પ્રથમ ઉદાહરણ અધર્મયુક્ત = પાપસંબદ્ધ ઉદાહરણ છે. બીજું ઉદાહરણ પ્રતિકૂલ નામે છે. જેમાં આત્માનું જ પોતાનું જ તેવા પ્રકારે નિવેદન થઈ જાય તે આત્મોપન્યાસ ત્રીજું
* *E
IE
IE
45
45
જેમાં દુષ્ટ = દોષયુક્ત નિગમન થાય તે ચોથું છે. ઉપન્યાસનાં ક્રમ પ્રમાણે આ ચારેયનાં ભાવાર્થને ઉદાહરણો વડે દેખાડે છે. એમાં અધર્મયુક્તમાં નલદામ વણકર લૌકિક ઉદાહરણ છે. આ ગાથાનો અક્ષરાર્થ થયો.
આ ગાથામાં જે મર્મગુર્નાનિ નનામો એ છેલ્લો ભાગ છે, તેનો અર્થ કથાનક દ્વારા જાણવો. તે કથાનક આ છે.
ચાણક્ય નંદને ગાદી ઉપરથી ઉઠાડી મૂક્યો અને ચંદ્રગુપ્તને રાજા તરીકે સ્થાપિત ' કર્યો. આ બધું જ આવશ્યકમાં શિક્ષાવિષયમાં કહેલું જ છે. એ પ્રમાણે અહીં પણ સમજી " લેવું એમાં ઉપયોગી પદાર્થ આ છે કે ત્યાં નંદસંબંધી માણસોની સાથે કોટવાલ ભળી આ * ગયો, બેય ભેગા મળી નગરને લુંટે છે. ચાણક્ય પણ બીજા કોટવાલને નીમવાની જ ના, ઈચ્છાવાળો બન્યો, તે ત્રિદંડ-ત્રિશુલ લઈને પરિવ્રાજકનો વેષ પહેરીને નગરમાં પ્રવેશ્યો. ન
નલદામ નામના વણકરની પાસે પહોંચ્યો. વણકર કાપડ વણવાની શાળામાં બેઠેલો હતો. તેને દીકરાને મંકોડાઓએ ચટકા ભર્યા. તે વણકરે (દેખાતા મંકોડા મારવાને બદલે) | જે મંકોડાઓનું દર જ ખોદી નાંખીને બધા મંકોડા બાળી નાંખ્યા. ત્યારે ચાણક્ય કહે છે કે | છે તું આ બધાને કેમ બાળી નાંખે છે? (જેણે ચટકા ભર્યા, એટલાને જ માર ને ?) વણકર :
કહે કે “જો આ મંકોડાઓ મૂલસહિત ખતમ ન કરાય તો ફરી પાછા ચટકા ભરનારા છે SI બને.” ત્યારે ચાણક્ય વિચાર્યું કે “મને કોટવાલ મળી ગયો. આ વણકર નંદનાં ચોરોને S) મૂલ સાથે ઉખેડી નાંખશે.” એમ વિચારી એને કોટવાલ બનાવ્યો. તેણે ચોરોને વિશ્વાસમાં (
=
=