________________
= દશવૈકાલિકસૂર ભાગ-૧
ના અધ્ય. ૧ નિયુક્તિ - ૦૯ ૧૩ છે. અતં પૃચ્છાદારમ્ કઈ ટીકાર્થ : નાસ્તિકને પૃચ્છા કરવી કે “આત્મા નથી?” એવું તું કયા કારણસર કહે છે
છે?” જો નાસ્તિક એમ બોલે કે “જે કારણથી આત્મા પ્રત્યક્ષથી અનુભવાતો નથી, તેથી ૪ , તે નથી.” તો એને કહેવું કે જીવનાં અસ્તિત્વનો નિષેધ કરનાર શબ્દના નિમિત્ત તરીકે , | જીવાસ્તિત્વનિષેધક એવું કુવિજ્ઞાન પરોક્ષ છે. તેથી જે ન દેખાય તે અસત્ એવી તમે !' (દર્શાવેલી યુક્તિ પ્રમાણે તો એ જ્ઞાન પણ નથી જ અને તો પછી નિષેધ કરનાર કોણ | બનશે ? કેમકે વિવક્ષા ન હોય તો વિશિષ્ટશબ્દની ઉત્પત્તિ જ ન થઈ શકે અને તે વિના " નિષેધક કોણ બને ?
(અહીં સાર એ છે કે | •જીવ નથી એ પ્રમાણેનો શબ્દ જ જીવાસ્તિત્વનિષેધક છે, “જીવ નથી” એવું જ્ઞાન નું | નિષેધક ન કહેવાય. પરંતુ એ જીવાસ્તિત્વનિષેધક શબ્દનું નિમિત્તકારણ તો “જીવ નથી” | એ જ્ઞાન જ છે. એટલે એ જ્ઞાનરૂપ નિમિત્તકારણમાં અસ્તિત્વનિષેધક શબ્દરૂપ કાર્યનો તે ઉપચાર કરીએ તો એ જ્ઞાન પણ જીવાસ્તિત્વનિષેધક કહેવાય જ. આ જ વાત ત ના નીવાસ્તિત્વનિષેધધ્વનિનિમિત્તત્વેન તક્સિપેથ' શબ્દથી દર્શાવી છે.
| - એ વિજ્ઞાન પરોક્ષ છે એમ નિર્યુક્તિમાં કહ્યું, પણ કોને પરોક્ષ છે ? એ કંઈ | જણાવેલ નથી. એટલે નાસ્તિક તો કહી શકે કે હું કુવિજ્ઞાનનો સાક્ષાત અનુભવ કરું છું, ત્તિ માટે એ પરોક્ષ નથી. એટલે વૃત્તિકાર કહે છે કે પ્રમgi એ શબ્દ અને સમજી તિ la લેવો. અર્થાત્ એ કુવિજ્ઞાન એને ભલે પ્રત્યક્ષ હોય, પણ બીજા પ્રમાતાઓને, જ્ઞાન | ન કરનારાઓને તો તમારા કુવિજ્ઞાનનું પ્રત્યક્ષ નથી જ. એટલે એ કુવિજ્ઞાન અસત્ જ માનવું ન
F
=
- જેમ આત્મા નામનો પદાર્થ અમારા મતે સર્વજ્ઞાદિને ત્રત્યક્ષ હોવા છતાં પણ તમે | . માત્ર તમને એ પ્રત્યક્ષ ન હોવાના કારણે તેને અસત્ માની શકો. તો એજ પ્રમાણે તમારું
કુવિજ્ઞાન તમને પ્રત્યક્ષ હોય તો પણ એ બીજા તમામ પ્રમાતાઓને અપ્રત્યક્ષ હોવાથી | L. એ પણ અસત્ જ બની જાય ને ?..
| • જો એ કુવિજ્ઞાન જ ન હોય તો “હું જીવનો નિષેધ કરું” એ પ્રમાણેની વિવક્ષા * * પણ અસંભવિત છે. અને એ ન હોય તો નીવો નારિત એ પ્રમાણે વિશિષ્ટશબ્દ પણ * * અસંભવિત બને. પણ એ શબ્દ તો છે જ, એટલે વિવક્ષા વિજ્ઞાન પણ માનવા જ પડે. *
તો જેમ ન દેખાતાં એવા પણ કુવિજ્ઞાનાદિ સત્ માની શકાય, તેમ અપ્રત્યક્ષ એવો પણ છે