________________
त
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિર્યુક્તિ - ૦૯ એમ-જે શિષ્યો અસહિષ્ણુ હોય, (તેઓને સીધું કશું જ કહી ન ઃ કાય એટલે ) બીજા મૃદુતાસંપન્ન શિષ્યોને નિશ્રાભૂત કરીને તે અસહિષ્ણુઓને હિતરિાક્ષ. આપવી. એ એવા ઉપાય વડે આપવી કે જેથી તેઓ સારીરીતે એ પદાર્થનો સ્વીકાર કરનારા બને. આની ઉદાહરણદેશતા આ પ્રમાણે કે દેખાડાયેલ પદાર્થોનાં એક લેશથી જ અનુશાસન કરાય છે. આમ ચરણકરણાનુયોગને આશ્રયીને પૃચ્છા અને નિશ્રાવચનદ્વારનું વ્યાખ્યાન થઈ
ગયું.
त
अधुना द्रव्यानुयोगमधिकृत्य व्याख्यायते तत्रेदं गाथादलम् 'णाहियवाइ 'मित्यादि, 'नास्तिकवादिनं' चार्वाकं पृच्छेज्जीवास्तित्वमनिच्छन्तं सन्तमिति ગાથાર્થ:। િપૃચ્છેત્ ?–
केणंति नत्थि आया जेण परोक्खोत्ति तव कुविन्नाणं । होइ परोक्खं तम्हा नत्थित्ति નિસેહણ જો શુ ? IIII
નાસ્તિકને શું પૃચ્છા કરવી ? એ કહે છે કે
મ
ना
નિર્યુક્તિ ૭૯ ગાથાર્થ : “કયા કારણે આત્મા નથી ?” “જે કારણે તે પરોક્ષ છે.” આવું તારું કુવિજ્ઞાન પણ પરોક્ષ છે. તેથી “આત્મા નથી” એ પ્રમાણે નિષેધ કરનાર * કોણ થશે ?
હવે દ્રવ્યાનુયોગને આશ્રયીને વ્યાખ્યાન કરાય છે.
त
તેમાં આ ગાથાનો ટુકડો છે કે જીવનાં અસ્તિત્વને નહિ ઈચ્છતાં એવા નાસ્તિકવાદીને આ પ્રમાણે પૃચ્છા કરવી. (પૃચ્છા આગળ બતાવશે. એ પૃચ્છાની આખી એક ગાથા છે. એટલે જ જો ૭૮મી ગાથામાં નિશ્રાવચન ન બતાવત અને પૃચ્છાદ્રવ્યાનુયોગ બતાવત તો પણ એ આખો પૂર્ણ ન થાત કેમકે એના માટે કુલ દોઢ ગાથાની જરૂર પડી છે. એટલે જ ૭૮માં નિશ્રાવચન લઈ, પૃચ્છાદ્રવ્યાનુયોગની ભૂમિકા પણ લઈ લીધી. અને પૃચ્છા માટેની એક ગાથા ૭૯મી રાખી.)
जि
F
VIT
વ્યાવ્યા–‘નેતિ’ વેન હેતુના ? ‘નાસ્ત્યાત્મા’ ન વિદ્યતે નીવ કૃતિ પૃત્, મેં એવું ब्रूयात् 'येन परोक्ष' इति येन प्रत्यक्षेण नोपलभ्यत इत्यर्थः, स च वक्तव्यः - भद्र ! तव 'कुविज्ञानं' जीवास्तित्वनिषेधकध्वनिनिमित्तत्वेन तन्निषेधकं भवति परोक्षम्, | अन्यप्रमातृणामिति गम्यते, 'तस्माद्' भवदुपन्यस्तयुक्त्या नास्तीति कृत्वा निषेधते को नु ?, विवक्षाऽभावे विशिष्टशब्दानुत्पत्तेरिति गाथार्थ: ।। उदाहरणदेशता चास्य पूर्ववदिति
न
૨૦૫
5 છ
F
न
E F
ना
મ