________________
it to
આ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ ડિઝા અધ્ય. ૧ નિર્યુક્તિ - ૦૮ ક મેં એમ લોકોત્તરપૃચ્છામાં પણ સમજી લેવું કે બહુશ્રુત આચાર્યોને પદાર્થો અને તેના જ
હેતુઓ કારણો પૂછવા પૂછ્યા બાદ જે શક્ય હોય તે આચરવા અને જે અશક્ય હોય તે [; છોડી દેવા.
કહ્યું છે કે “ચારિત્રયુક્ત, પંડિતસાધુઓને પૃચ્છા કરો અને પૃચ્છા કરાવો. એવું ન બનો કે અભિમાનનાં લેપથી લેપાયેલા તમે પરલોકસંબંધી હિતને ન જાણો.”
આ દૃષ્ટાન્તની ઉદાહરણદેશતા આ પ્રમાણે કે કહેવાયેલા પદાર્થનાં એક દેશમાં જ | | 1 પ્રશ્રકારનું ગ્રહણ (આગ્રહી હોવાથી અને તેના વડે જ ઉપસંહાર થતો હોવાથી તે ન માં ઉદાહરણ દેશ બને. (પ્રભુએ તો ચક્રવર્તી કામભોગ ન ત્યજે તો સાતમીમાં જાય, તું મને - છઠ્ઠીમાં જઈશ. તારી પાસે નિધિ નથી..” વગેરે ઘણી વાત કરેલી. એમાંથી કોણિકે એક !
જ આગ્રહ રાખ્યો કે “હું ચક્રી બનીને સાતમીમાં જાઉં.” છઠ્ઠીગમન સંબંધી પ્રભુવચન ન પર વિશ્વાસ ન મુક્યો... આ ઉદાહરણદેશતા છે.)
આમ પૃચ્છામાં ચરણકરણાનુયોગને આશ્રયીને પૃચ્છા દ્વારનું વ્યાખ્યાન કર્યું. હવે 1 ts પૃચ્છા સાથે જોડાયેલ દ્રવ્યાનુયોગની વક્તવ્યતાને બાજુ પર રાખીને ગાથાનાં ઉપન્યાસની ન અનુકૂળતાથી નિશ્રાવચનને કહેવાની ઈચ્છાવાળા ગ્રન્થકાર શ્રી કહે છે કે નિશ્રાવચન ને નિરૂપણ કરવાનું છે, તેમાં ગૌતમસ્વામી ઉદાહરણ છે. (પૃચ્છા દ્વારમાં દ્રવ્યાનુયોગનું
વર્ણન કરવાનું બાકી છે, પણ આ ૭૮મી ગાથામાં એનું સંપૂર્ણ વર્ણન કરવું શક્ય ન હતું. . એટલે એને બાજુ પર રાખી પહેલાં નિશ્રાવચનનું દષ્ટાન્ત પ્રથમ દર્શાવી દીધું. એ પછી
૭૯મી ગાથામાં પૃચ્છા દ્રવ્યાનુયોગનું નિરૂપણ કરશે.) [1 આમાં ગાગલિ વગેરેએ જે રીતે દીક્ષા લીધી અને તાપસોએ જે રીતે દીક્ષા લીધી.
એ બધું જે રીતે વજસ્વામીની ઉત્પત્તિમાં આવશ્યકમાં કહ્યું છે. તે રીતે ત્યાંસુધી સમજી શ" | લેવું કે છેલ્લે ગૌતમસ્વામીને પોતાને કેવલજ્ઞાન ન થતું હોવા બદલ અત્યંત અધીરજ થઈ. IF ના (એ મોટી વાર્તા આવશ્યકમાં છે) ત્યાં ભગવાને કહ્યું કે હે ગૌતમ ! તું તો મારી સાથે ના
લાંબાગાળાથી સંબંધવાળો છે, લાંબાકાળથી પરિચિત છે, લાંબાકાળથી ભાવિત છે તેથી | | ગૌતમ ! તું અધૃતિ ન કર. છેલ્લે આપણે બંને સમાન થશું.”
આમ કહી પ્રભુએ ગૌતમસ્વામીની નિશ્રાથી બીજા જીવોને પણ હિતશિક્ષા આપી. : છે એ હિતશિક્ષા એટલે જ હુમપત્ત, એ અધ્યયન. (ઉત્તરાધ્યયનમાં આ અધ્યયન છે. જેની મા છે. દરેક ગાથાની છેલ્લી કડી છે. સમ નોમિ ! પ્રભુએ ગૌતમને કહેવા દ્વારા ખરેખર તો , 5 કરોડો લોકોને આ ઉપદેશ આપ્યો છે, એટલે એ નિશ્રાવચન કહેવાય)
45
5
E
=