________________
હવે દ્રવ્યાનુયોગને આશ્રયીને વ્યાખ્યાન કરાય છે.
નાસ્તિકવાદી એટલે ચાર્વાક એટલે કે “જીવન નથી” એમ પ્રતિપાદન કરનાર. પણ એમ કહેવું કે “જીવ નથી” એવા પ્રકારે જીવસત્તાનાં પ્રતિષેધનો બોધ કરનાર જે કુવિજ્ઞાન છે, એ આત્મા-અભાવ હોતે છતે અસંગત થાય છે. કેમકે જ્ઞાન આ ધર્મ છે એટલે આ કુવિજ્ઞાનરૂપ જ્ઞાનનાં બળથી જ એના ધર્મી તરીકે આત્માની સિદ્ધિ જાય છે.
न
ક
6
વાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુકિત - s
न युक्ता, तत्समुदायकार्यताऽपि प्रत्येकं भावाभावविकल्पद्वारेण तिरस्कर्तव्यति ગાય:॥
ગાથામાં નસ્થિત્તિ વિજ્ઞાાં એમ લખેલ છે, પણ “કોણ નથી ?” એનો નથી, પરંતુ અત્યારે જીવનું જ પ્રરૂપણ ચાલી રહ્યું હોવાથી “જીવ નથી” એમ સમજી લેવું. પ્રશ્ન : અમે જ્ઞાનને આત્માનો ધર્મ નહિ, પણ ભૂતનો ધર્મ માનશું. પૃથ્વી, જય, તેજ, વધ્યુ અને આકાશ આ પાંચ પ્રકારનાં ભૂત છે. એમાંથી કોઈપણ ભૂતનો એ ધર્મ તે સંભવી શકે છે. આત્માનો માનવાની જરૂર નથી. (જ્ઞાન એ ધર્મ, આધેય – રહેનાર * એનો કોઈ ને કોઈ ધર્મી, આધાર રાખનાર હોય જ.)
#
ઉત્તર : જ્ઞાનની ભૂતધર્મતા ધર્મની અનુરૂપતાના કારણે જ યોગ્ય નથી. (જેવો તેમ ધર્મી પણ તેના જેવો જ હોય. ઉષ્ણતાધર્મનો ધર્મી પાણી-બરફ ન બને, પણ અગ્નિજ ન બને. તો શીતતાધર્મનો ધર્મી અગ્નિ ન બને, પણ બરફ બને. પરસેવાની કારણારૂપ - ધર્મનો ધર્મી કદિ પવન ન બને... પ્રસ્તુતમાં ઘટાદિ પૃથ્વીમાં, નદી વગેરે જલમાં - પૂર્વપક્ષે જ્ઞાનધર્મ અનુભવ્યો નથી, કેમકે એ ઘટાદિ તદ્દન જડ છે. તો પછી ચૈતન્યાત્મક ૪ જ્ઞાનરૂપ ધર્મનો ધર્મી પૃથ્વી-જલ વગેરે શી રીતે બની શકે ? એટલે જ્ઞાનરૂપ ધર્મ માટે ભૂત-જડવસ્તુ ધર્મી બનવા માટે લાયક જ ન હોવાથી જ્ઞાનને ભૂતધર્મ માનવો યોગી ના નથી.)
य
પ્રશ્ન : જ્ઞાન એ ભલે એકાદ ભૂતમાં ન રહે, પણ જ્યારે પાંચભૂતનો સમુદાય થાય ત્યારે તેમાં જ્ઞાન ઉત્પન્ન થાય છે એવું તો માની શકાય ને ? આપણું શરીર પૃથ્વી, તેજ, વાયુ, આકાશ એ પંચભૂતાત્મક છે અને એમાં જ જ્ઞાન અનુભવાય છે એટલે ભૂતસમુદાયના કાર્ય તરીકે જ્ઞાન માનીએ તો વાંધો ન આવે સ્વતંત્ર આત્મા માનવો. ન પડે.
ઉત્તર : આ ભૂતસમુદાયકાર્યા પણ પ્રત્યેકભૂતમાં જીવના-જ્ઞાનના ભાવ અને
૨૦૦