________________
H शयालिइसू माग-
१ YASEAN मध्य. १ नियुति - ७ है अजुत्तं ॥७६।। કે હવે ઉપાલંભદ્વારને કહેવાની ઈચ્છાથી કહે છે. કે નિયુક્તિ ૭૬ ગાથાર્થ : ઉપાલંભમાં મૃગાવતી દૃષ્ટાન્ત છે. નાસ્તિકવાદી પણ આ %) જ પ્રમાણે કહેવાયોગ્ય છે કે “નથી” એ પ્રમાણે કુવિજ્ઞાન પણ આત્માનો અભાવ હોતે છતે .
| અયુક્ત છે. न व्याख्या-उपालम्भे प्रतिपाद्ये मृगावतिदेव्युदाहरणम् । एयं च जहा आवस्सए न | मो दव्वपरंपराए भणियं तहेव दट्ठव्वं, जाव पव्वइया अज्जचंदणाए सिस्सिणी दिण्णा । मो । अन्नया भगवं विहरमाणो कोसंबीए समोसरिओ, चंदादिच्चा सविमाणेहिं वंदिउं । स्तु आगया, चउपोरसीयं समोसरणं काउं अत्थमणकाले पडिगया, तओ मिगावई संभंता, स्तु
अयि ! वियालीकयंति भणिऊणं साहुणीसहिया जाव अज्जचंदणासगासं गया, ताव य
अंधयारयं जायं, अज्जचंदणापमुहाहिं साहुणीणं ताव पडिक्वंतं, ताहे सा मिगावई अज्जा | त अज्जचंदणाए उवालब्भइ, जहा एवं णाम तुमं उत्तमकुलप्पसूया होइऊण एवं करेसि ?, त स्मै अहो न लट्ठयं, ताहे पणमिऊण पाएसु पडिया, परमेण विणएण खामेइ, खमह मे मै
एगमवराहं, णाहं पुणो एवं करेहामित्ति । अज्जचंदणा य किल तंमि समए संथारोवगया | पसुत्ता, इयरीए वि परमसंवेगगयाए केवलनाणं समुप्पन्नं, परमं च अंधयारं वट्टइ, सप्पो जिय तेणंतरेण आगच्छइ, पव्वत्तिणीए य हत्थो लंबमाणो तीए उप्पाडिओ, पडिबुद्धा य न - अज्जचंदणा, पुच्छिया-किमेयं ?, सा भणइ-दीहजाइओ, कहं तुमं जाणसि ?, किं कोइ -
अतिसओ ? आमंति, पडिवाइ अप्पडिवाइत्ति पुच्छिया सा भणइ-अप्पडिवाइत्ति, तओ . खामिया । लोगलोगुत्तरसाहरणमेयं । एवं पमायंतो सीसो उवालंभेयव्वोत्ति । उदाहरणदेशता पूर्ववद्योजनीयेति । एवं तावच्चरणकरणानुयोगमधिकृत्य व्याख्यातमुपालम्भद्वारम्,
ટીકાર્થ : તદ્દેશદ્વારનું બીજું દ્વાર ઉપાલંભ કહેવાનું છે, તેમાં મૃગાવતીદેવી ઉદાહરણ જ છે. આ દષ્ટાન્ત જે રીતે આવશ્યકનિયુક્તિમાં દ્રવ્યપરંપરાનાં વર્ણનમાં કહેલું હતું તે રીતે | એ જ સમજી લેવું. તે છેક ત્યાંસુધી કે મૃગાવતીએ દીક્ષા લીધી અને આર્યચંદનાનાં શિષ્યા , I. તરીકે મૃગાવતીદેવી પ્રભુ વડે અપાયી. એકવાર ભગવાન વિહાર કરતાં કોસાંબીમાં | ( સમોસર્યા. ચંદ્ર અને સૂર્ય પોતાના વિમાનોની સાથે વંદન કરવા માટે આવ્યા. ચોરપ્રહરનું T, SS સમવસરણ કરીને સૂર્યાસ્ત સમયે જતાં રહ્યા. (તેમના જવાથી અચાનક અંધારું થતું તે
4 FREE