________________
(મનોવર્ગણાના પુદ્ગલો જયારે મન તરીકે પરિણમે, ત્યારે એ મનસ્ત્યની પરિણતિથી-પરિણામથી અન્વિત યુક્ત બનેલા કહેવાય. એની સહાયથી જ જીવ વિવક્ષવાળો બની શકે છે.)
R
(ગાથામાં બે વાત કરી. (૧) વિવક્ષાપૂર્વક શબ્દ અજીવોદ્ભવ નથી. (૨) વિવક્ષા ૧ માઁ અજીવને ન જ હોય.)
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - 63 છે કે તે વિવક્ષા પણ અજીવને નથી જ. કેમકે ઘટાદિમાં વિવક્ષા દેખાતી નથી. પરંતુ મન તરીકેનાં પરિણામ-પરિણતિ-પર્યાયથી યુક્ત એવા મનોવર્ગણા દ્રવ્યની સહાયથી તે વિવક્ષા જીવને જ હોય છે.
S
આમ વિવક્ષાપૂર્વકનો શબ્દ અજીવજન્ય ન હોવાથી અને અજીવવિવક્ષાવાળો ન સુ હોવાથી એ વાત નક્કી માનવી પડે કે વિવક્ષાપૂર્વકનો શબ્દ અજીવભિન્ન એવા વિવક્ષાવાન્ સ્તુ
પદાર્થથી જન્ય છે. હવે પ્રસ્તુતમાં પ્રતિષેધવચન વિવક્ષાપૂર્વક છે. એટલે આ નાસ્તિ
નૌવ: એ શબ્દ દ્વારા જ વિવક્ષાવાન્ પદાર્થની એટલે કે અજીવભિન્ન-જીવની સિદ્ધિ થઈ ૐ જાય છે. આમ પ્રતિષેધવચનથી જ આત્મા પ્રતિષ્ઠિત થઈ ગયો.
商
जि
अधुना तद्देशद्वारावयवार्थमभिधित्सुराह
आहरणं तद्देसे चउहा अणुसट्ठि तह उवालंभो । पुच्छा निस्सावयणं होइ सुभद्दाऽणुसट्ठीए न 7 ||૭|
R
शा
ना
હવે તદ્દેશ નામના બીજા મૂલદ્વારનાં અવયવાર્થને કહેવાની ઈચ્છાવાળા કહે છે કે નિર્યુક્તિ ૭૩ ગાથાર્થ : તદ્દેશ આહરણ ચાર પ્રકારે છે. (૧) અનુશાસ્તિ (૨) ઉપાલંભ (૩) પૃચ્છા (૪) નિશ્રાવચન. અનુશાસ્તિમાં સુભદ્રા છે.
य
મ
त
આ વિષયમાં ઘણું કહેવાનું છે. પરંતુ ગ્રન્થનો વિસ્તાર થવાના ભયથી કહેતાં નથી. સ્મ આમ પ્રત્યુત્પન્નવિનાશ દ્વારનું‘વ્યાખ્યાન થઈ ગયું. તેના વ્યાખ્યાન દ્વારા ઉદાહરણ નામનાં પ્રથમ મૂલદ્વારનું પણ વ્યાખ્યાન થઈ ગયું.
व्याख्या-उदाहरणमिति पूर्ववद्, उपलक्षणं चेदमत्र, तथा चाह - तस्य देशस्तद्देश વાહરળવેશ નૃત્યર્થ:, અયં ‘ચતુર્થાં' ચતુર્:, तदेव चतुष्प्रकारत्वमुपदर्शयतिअनुशासनमनुशास्तिः- सद्गुणोत्कीर्त्तनेनोपबृंहणमित्यर्थः, तथोपालम्भनमुपालम्भ:भङ्ग्यैव विचित्रं भणनमित्यर्थः, पूच्छा - प्रश्नः किं कथं केनेत्यादि, निश्रावचनम् एकं कञ्च निश्राभूतं कृत्वा या विचित्रोक्तिरसौ निश्रावचनमिति । तत्र भवति सुभद्रा नाम
૧૮૭