SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાવ્યા–‘વાતચિતવ્યો' નિષેX:, જિ યથાથશ્ચિત્ ? નેત્યા—‘કપાયેન’ प्रवचनप्रतिपादितेन यथाऽसौ सम्यग्वर्त्तत इति भावार्थ: । एवं तावल्लौकिकं चरणकरणानुयोगं चाधिकृत्य व्याख्यातं प्रत्युत्पन्नविनाशद्वारम् अधुना - દ્રવ્યાનુયોગમધિ ત્યાહ-યદ્દિવા ‘વાતુતિો' નાસ્તિો વેત્, જિં ? -‘વ્રુપ' मो घटपटादय: ' णत्थि 'त्ति प्राकृतशैल्या न सन्ति 'भावा:' पदार्थाः किं पुनर्जीव: ?, सुतरां मो नास्तीत्यभिप्रायः, 'स वक्तव्यः' सोऽभिधातव्यः, મ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ - ૦-૧ નિર્યુક્તિ-૭૦ ગાથાર્થ : ઉપાય વડે અટકાવવો. અથવા તો નાસ્તિક બોલે કે “બધાં પદાર્થો નથી. તો જીવની તો શી વાત કરવી તેને આ પ્રમાણે કહેવું. शा ટીકાર્થ : સ્ત્રીમાં રાગી થયેલા શિષ્યને નિષેધ કરવો/અટકાવવો. : પ્રશ્ન : શું ગમે તે રીતે નિષેધ કરે એ ચાલે ? ઉત્તર : ના, શાસ્ત્રમાં બતાવેલા ઉપાય વડે એને સ્ત્રીરાગ કરવાનો નિષેધ કરવો કે જેથી એ સમ્યક્રીતે વર્તે. त त # આમ લૌકિક અને ચરણકરણાનુયોગને આશ્રયીને પ્રત્યુત્પન્નવિનાશ દ્વારનું વ્યાખ્યાન # કરી દીધું. હવે દ્રવ્યાનુયોગને આશ્રયીને કહે છે કે વાતૂલિક-નાસ્તિક એમ બોલે કે દુનિયમાં ઘટ-પટ વગેરે કોઈપણ પદાર્થો છે જ નહિ, તો પછી જીવની તો શી વાત કરવી ? એ जि તો સુતરાં નથી એ અભિપ્રાય છે. न ના य " किमित्याह जं भणसि नत्थि भावा वयणमिणं अत्थि नत्थि ? जइ अत्थि । एव पइन्नाहाणी असओ णु निसेहर को णु ! ॥७१॥ પ્રશ્ન : માવા: બહુવચન છે, 7 અસ્તિ એકવચન છે. એ કેમ ઘટે ? ઉત્તર : ન અસ્તિ એ પ્રાકૃતશૈલીથી લખાયેલ છે. તેનો અર્થ ત્તિ એ પ્રમાણે કરવો. (પ્રાકૃતમાં લિંગવચન વિ.નો વ્યત્યય થાય છે.) स નાસ્તિક ઉપરપ્રમાણે બોલે તો તેને ઉત્તર આપવો. શું ઉત્તર આપવો ? એ હવે કહે છે કે E ૧૮૪ न शा =
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy