________________
વ્યાવ્યા–‘વાતચિતવ્યો' નિષેX:, જિ યથાથશ્ચિત્ ? નેત્યા—‘કપાયેન’ प्रवचनप्रतिपादितेन यथाऽसौ सम्यग्वर्त्तत इति भावार्थ: । एवं तावल्लौकिकं चरणकरणानुयोगं चाधिकृत्य व्याख्यातं प्रत्युत्पन्नविनाशद्वारम् अधुना - દ્રવ્યાનુયોગમધિ ત્યાહ-યદ્દિવા ‘વાતુતિો' નાસ્તિો વેત્, જિં ? -‘વ્રુપ' मो घटपटादय: ' णत्थि 'त्ति प्राकृतशैल्या न सन्ति 'भावा:' पदार्थाः किं पुनर्जीव: ?, सुतरां मो नास्तीत्यभिप्रायः, 'स वक्तव्यः' सोऽभिधातव्यः,
મ
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૦-૧ નિર્યુક્તિ-૭૦ ગાથાર્થ : ઉપાય વડે અટકાવવો. અથવા તો નાસ્તિક બોલે કે “બધાં પદાર્થો નથી. તો જીવની તો શી વાત કરવી તેને આ પ્રમાણે કહેવું.
शा
ટીકાર્થ : સ્ત્રીમાં રાગી થયેલા શિષ્યને નિષેધ કરવો/અટકાવવો.
:
પ્રશ્ન : શું ગમે તે રીતે નિષેધ કરે એ ચાલે ?
ઉત્તર : ના, શાસ્ત્રમાં બતાવેલા ઉપાય વડે એને સ્ત્રીરાગ કરવાનો નિષેધ કરવો કે જેથી એ સમ્યક્રીતે વર્તે.
त
त
#
આમ લૌકિક અને ચરણકરણાનુયોગને આશ્રયીને પ્રત્યુત્પન્નવિનાશ દ્વારનું વ્યાખ્યાન # કરી દીધું.
હવે દ્રવ્યાનુયોગને આશ્રયીને કહે છે કે વાતૂલિક-નાસ્તિક એમ બોલે કે દુનિયમાં ઘટ-પટ વગેરે કોઈપણ પદાર્થો છે જ નહિ, તો પછી જીવની તો શી વાત કરવી ? એ जि તો સુતરાં નથી એ અભિપ્રાય છે.
न
ના
य
"
किमित्याह
जं भणसि नत्थि भावा वयणमिणं अत्थि नत्थि ? जइ अत्थि । एव पइन्नाहाणी असओ णु निसेहर को णु ! ॥७१॥
પ્રશ્ન : માવા: બહુવચન છે, 7 અસ્તિ એકવચન છે. એ કેમ ઘટે ?
ઉત્તર : ન અસ્તિ એ પ્રાકૃતશૈલીથી લખાયેલ છે. તેનો અર્થ ત્તિ એ પ્રમાણે કરવો. (પ્રાકૃતમાં લિંગવચન વિ.નો વ્યત્યય થાય છે.)
स
નાસ્તિક ઉપરપ્રમાણે બોલે તો તેને ઉત્તર આપવો.
શું ઉત્તર આપવો ? એ હવે કહે છે કે
E
૧૮૪
न
शा
=