SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ A હત દશવૈકાલિકસૂર ભાગ-૧ હીરા અધ્ય. ૧ નિયુક્તિ - ૬૦ - उप्पन्नं, लोएण परिग्गहियं, पूया से जाया, खाइगयं अज्जवि तं पाडलिपुत्ते हिंगुसिवं ( । नाम वाणमंतरं । एवं जइ किंचि उड्डाहं पावयणीयं कयं होज्जा केणवि पमाएण ताहे | तहा पच्छाएयव्वं जहा पच्चुण्णं पवयणुब्भावणा हवइ । “संजाए उड्डाहे जह गिरिसिद्धेहिं .. कुसलबुद्धीहिं । लोयस्स धम्मसद्धा पवयणवण्णेण सुदु कया ॥१॥" एवं तावच्चरणकरणानुयोगं लोकं चाधिकृत्य स्थापनाकर्म प्रतिपादितम्, . ટીકાર્થ જે સ્થપાય તે સ્થાપના. તે સ્થાપના વડે, સ્થાપનાનું કે સ્થાપનામાં કર્મ તે | ની સ્થાપનાકર્મ. અહીં કર્મ એટલે સમ્યગ્રીતે ઈષ્ટ પદાર્થની પ્રરૂપણા કરવા રૂપ ક્રિયા ! ના આ સ્થાપનાકર્મ સ્થાપનાકર્મત્વ નામની જાતિની અપેક્ષાએ એક છે. સ્થાપનાકર્મમાં પૌંડરીક દષ્ટાન્ત છે. તુ શબ્દથી સમજી લેવું કે તેવા પ્રકારનું બીજું કા પણ જે હોય તે દૃષ્ટાન્ત તરીકે લેવું. એજ વાત કરે છે કે પૌંડરીક નામના અધ્યયનમાં પૌંડરીકની પ્રરૂપણા કરીને પ્રક્રિયા વડે જ અન્યમતનું ખંડન કરવા દ્વારા સ્વમત સ્થાપિત કરાયેલો છે. અથવાડપિ કરીને પશ્ચાદ્ધ કહ્યું છે તે સુગમ છે. આ લૌકિક સ્થાપનાકર્મ સમજવું. | (વિ શબ્દનો ભાવ એ છે પૌંડરીકનું વર્ણન જ એ રીતે કરેલ છે કે એમાં જ | અન્યમતનો નિરાસ થઈ જાય. અન્યમતનો નિરાસ કરવા માટે સ્વતંત્ર નિરૂપણની જરૂર ન પડે... અહીં પૌંડરીકની સ્થાપના વડે ઈષ્ટઅર્થની પ્રરૂપણા કરાય છે. એટલે તે સ્થાપનાકર્મ બને.) ભાવાર્થ તો કથાનકથી જાણવો. તે કથાનક આ પ્રમાણે છે. એક નગરમાં એક માળી અંડિલની શંકાવાળો છતો જ કરંડીયામાં પુષ્પોને ગ્રહણ * ના કરીને માર્ગમાં આગળ વધે છે. તે અંડિલની શંકાથી અત્યંતવ્યથિત થયો. ત્યારે તેણે | | થી ઝડપથી ત્યાં જ સ્પંડિલ વોસિરાવીને તે પુષ્પનો કરંડીયો વિષ્ટાની ઉપર ખાલી કરી દીધો. જો | ત્યારે લોકો પૂછે છે કે “આ શું છે ? કે જેથી અહીં તું પુષ્પોને છાંડે છે.” ત્યારે તે કહે * છે કે “મને દેવતાએ દર્શન આપ્યા છે. અહીં હંગુશિવ છે.” આ રીતે ત્યાં હિંગુશિવ | નામનું વ્યંતરસંબંધી સ્થાન ઉત્પન્ન થયું. લોકોએ પણ એને સ્વીકારી લીધું. તેની પૂજા થઈ. કે કે ચારેબાજુ ખ્યાતિને પામ્યું. આજે પણ પાટલિપુત્રનગરમાં તે હિંગુશિવ નામનું છે આ વાણવ્યંતરનું સ્થાન છે. H. 45 = 5 E- 1
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy