________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ - ५७ ઉત્તરાવસ્થામાં માત્ર મુકૂટની જ ઉત્પત્તિ થઈ છે. સુવર્ણનો નાશ કે સુવર્ણની ઉત્પત્તિ નથી થઈ, ઉભયાવસ્થામાં સુવર્ણ વિદ્યમાન જ છે.)
• દૂધ જ વા૫૨વાનાં વ્રતવાળો દધિ ન ખાય. દધિ જ ખાવાના વ્રતવાળો દૂધ ન ખાય. જ્યારે ગોરસભિન્ન જ વસ્તુ ખાવાનાં વ્રતવાળો તો બંને ન ખાય. માટે વસ્તુ उत्पाद, व्यय, स्थिरता भए स्व३५ छे."
न
(અહીં પણ દૂધમાંથી દહીં બને, ત્યારે દૂધ ભલે નાશ પામે, પણ ગોરસ નાશ નથી " પામતો. કેમકે દિધ પણ ગોરસ જ છે, માટે જ તો અગો૨સવ્રતવાળો ધિ નથી ખાતો. માઁ એમ દહીંની ભલે ઉત્પત્તિ થઈ, પણ ગોરસની ઉત્પત્તિ નથી થઈ. કેમકે પૂર્વકાળમાં ગોરસ માં ६ छे ४... )
S
આમ બે ગાથાનો ૬૪ અને ૬૫ નાં સ્થાને ૬૬ એમ બે ગાથાનો અર્થ કહેવાઈ ગયો. સ્તુ
॥६७॥
उक्तमुपायद्वारमधुना स्थापनाद्वारमभिधित्सुराह—
ठवणाकम्मं एक्कं दिट्टंतो तत्थ पोंडरीअं तु । अहवाऽवि सन्नढक्कणहिंगुसिवकयं उदाहरणं
ઉપાયદ્વાર કહેવાઈ ગયું.
હવે સ્થાપનાદ્વારને કહેવાની ઈચ્છાવાળા કહે છે કે
નિર્યુક્તિ- ૬૭ ગાથાર્થ : સ્થાપનાકર્મ એક છે. તેમાં દૃષ્ટાન્ત પુંડરીક છે. અથવા સ્થંડિલ જે ઢાંકતા હિંગુશિવથી બનેલું દૃષ્ટાન્ત છે.
त
१७७
जि
15
न
न
शा
य
व्याख्या - स्थाप्यते इति स्थापना तया तस्यास्तस्यां वा कर्म- शा स सम्यगभीष्टार्थप्ररूपणलक्षणा क्रिया स्थापनाकर्म, 'एक' मिति तज्जात्यपेक्षया 'दुष्टान्तो' स ना निदर्शनं 'तत्र' स्थापनाकर्मणि 'पौण्डरीकं तु' तुशब्दात्तथाभूतमन्यच्च तथा च ना पौण्डरीकाध्ययने पौण्डरीकं प्ररूप्य प्रक्रिययैवान्यमतनिरासेन स्वमतं स्थापितमिति, य अथवेत्यादि पश्चार्द्धं सुगमम्, लौकिकं चेदमिति गाथाक्षरार्थः ॥ भावार्थस्तु कथानकादवसेयः, तच्चेदम्- जहा एगम्मि नगरे एगो मालायारो सण्णाइओ करंडे पुप्फे * धेत्तूण वीहीए एइ, सो अईव अच्चइओ, ताहे तेण सिग्धं वोसिरिऊणं सा पुप्फपिडिगा तस्सेव उवरि पल्हत्थिया, ताहे लोओ पुच्छइ - किमेयंति ?, जेणित्थ पुप्फाणि छड्डेसित्ति, ता सो भइ- अहं आलोविओ, एत्थ हिंगुसिवो नामं, एतं तं वाणमंतरं हिंगुसिवं नाम