________________
स्त
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ - ૬ शोकप्रमोदमाध्यस्थ्यं, जनो याति सहेतुकम् ॥२॥ पयोव्रतो न दध्यत्ति, न पयोऽत्ति કૃષિવ્રત:। અશોસવ્રતો નોમે, તસ્માઇસ્તુ ત્રયાત્મમ્ ॥રૂ।'' કૃતિ માથાવાર્થ: ૫
ટીકાર્થ : આમાં પૂર્વાર્ધ તો પૂર્વની જેમજ સમજવો. પશ્વાર્ધની ભાવના આ પ્રમાણે છે કે દેવદત્તની પ્રત્યક્ષથી દેખાતી એવી પણ દ્રવ્યાદિસંક્રાન્તિ એકાન્તનિત્યપક્ષમાં અને એકાન્તઅનિત્યપક્ષમાં ન સંભવે. આમ હોવાથી દ્રવ્યાદિસંક્રાન્તિરૂપ પદાર્થ આત્માને પરિણામી માન્યા વિના ઘટતો જ ન હોવાથી પરિણામની સિદ્ધિ થઈ જાય છે. (દેવદત્ત ઘોડા પરથી હાથી પર ચડે છે... એ બધું પ્રત્યક્ષ દેખાતું હોવાથી એ તો માનવું જ પડે. હવે એ પદાર્થ એકાન્તમતમાં ઘટતો નથી. પણ આત્માને પરિણામી માનીએ તો જ ઘટે છે. એટલે આ પ્રત્યક્ષ દેખાતાં પદાર્થને સંગત કરવા માટે આત્માને પરિણામવાળો માનવો જ પડે એ નિશ્ચિત હકીકત છે.)
न
मा
S
स्त
કહ્યું છે કે
♦ “જે કારણથી સર્વથા અર્થાન્તરગમન નથી. (માટીમાંથી ઘટ બન્યો, ત્યારે ઘટ તે એ અર્થાન્તર કહેવાય. માટી સર્વપ્રકારે અર્થાન્તરગમન કરતી નથી. અર્થાત્ માટી સર્વથા ત મેં નાશ પામી જાય છે એવું નથી.) તથા સર્વપ્રકારે આગમ નથી. (ઘટપર્યાય જે નવો આવે મેં છે, તે તદ્દન નવો જ નથી આવતો. એમાં પૂર્વકાળનું કંઈક જુનું તત્ત્વ પણ છે જ.) પરિણામ પ્રમા વડે સાચાજ્ઞાન વડે સિદ્ધ છે અને પંડિતોને પણ તે ઈષ્ટ છે. जि (આશય એ છે કે પૂર્વપર્યાયનો સર્વથા વિનાશ નથી થતો પણ અપેક્ષાએ અવિનાશ પણ છે.
न
शा
=
મ
शा
ઉત્તરપર્યાયની સર્વથા ઉત્પત્તિ નથી થતી. પણ અપેક્ષાએ અનુત્પત્તિ પણ છે. આમ કોઈક અપેક્ષાએ નિત્ય રહેવું અને કોઈક અપેક્ષાએ ઉત્પાદ-વિનાશ પામવું એ પરિણામી નિત્ય પદાર્થનું સ્વરૂપ છે.)
ના
ય
ना
• ઘટ, મુકૂટ અને સુવર્ણની ઈચ્છાવાળો આ લોક ઘટનાશમાં, મુકૂટોત્પાદમાં અને સુવર્ણની સ્થિરતામાં હેતુપૂર્વકના શોક-પ્રમોદ અને માધ્યસ્થ્યને પામે છે.
य
(સોનીએ સુવર્ણઘટ ઓગાળીને સુવર્ણમુકૂટની રચના કરી. એમાં ઘટાર્થી છોકરી ઘટનાશ થવારૂપી હેતુનાં કારણે જ શોક પામે છે. મુકૂટાર્થી છોકરો મુકૂટોત્પત્તિ થવારૂપી હેતુનાં કારણે માધ્યસ્થ્યને પામે છે. ઘટાવસ્થામાં એ વસ્તુ ઘટ પણ છે અને સુવર્ણ પણ છે. પણ મુકૂટરૂપ નથી. મુકૂટાવસ્થામાં એ વસ્તુ મુકૂટ પણ છે. સુવર્ણ પણ છે. પણ ઘટ નથી... આનો અર્થ જ એ કે પૂર્વાવસ્થામાંથી માત્ર ઘટાંશનો જ નાશ થયો છે,
IF
૧૭૬