________________
અધ્ય. ૧ નિયુક્તિ - ૬૬
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અપરિમિતવર્ષનાં આયુષ્યવાળા પર્યાયમાં સંક્રમણ પામવાની ક્રિયા, ચારિત્રભાવમાંથી અવિરતપણાંમાં સંક્રમણ પામવાની ક્રિયા જીવ નામના ધર્મ વિના સંભવી શકતી નથી આ પ્રમાણે વૃદ્ધપુરુષો કહે છે.
પ્રસ્તુત ગાથા-૬૫નું ઉત્તરાર્ધ “અસ્થિત્તે સાહિબ્નરૂ પ—àનું પોસ્જીપિ'' આ પ્રમાણે છે. હવે કેટલાંક લોકો આ ૬૪-૬૫ એમ જે બે ગાથા છે, તેમાં બીજી ગાથાનાં પશ્ચાર્યનું પાઠાન્તર દ્વારા બીજી રીતે વ્યાખ્યાન કરે છે. તેમના મતે ૬૫મી ગાથાનો ઉત્તરાર્ધ આ પ્રમાણે છે કે પાિમો સાહિબ્નફ પથ્થમ્બ્રેનું પોàવિ ॥ (એ ગાથા અહીં ૬૬મી ગાથા તરીકે દર્શાવવાના છે.)
મ
મ
મો
હવે આ પાઠાન્તર પ્રમાણે શ્લોક લઈએ તો એમાં પૂર્વની ગાથાઓ સાથેનો એનો 5 સ્તુ સંબંધ આ પ્રમાણે થશે કે વું એ ૬૩મી ગાથા વડે ઉપાય દ્વારા જ આત્માનાં અસ્તિત્વને સ્તુ જણાવી દીધું. એ જણાવી દીધા બાદ ઉપાય દ્વારા જ સુખદુઃખાદિ પદાર્થોની સંગતિનાં નિમિત્તભૂત એવા પરિણામી આત્માને નિત્યાનિત્ય-એકાન્ત પક્ષના વ્યચ્છેદ વડે કહેવાની 1 ઈચ્છાવાળા નિર્યુક્તિકાર નન્હ વ અસ્સાઓ એ ૬૪મી ગાથા કહે છે. (આત્માને 7 પરિણામી=કથંચિનિત્ય કથંચિનિત્ય માનીએ તો જ સુખદુઃખાદિ પદાર્થો સંગત મ થાય. એકાન્તનિત્ય કે એકાન્તઅનિત્યવાદમાં સંગત ન થાય એ આપણે જોઈ જ ગયા છીએ. એટલે પરિણામી આત્મા સુખાદિ પદાર્થોની સંગતિનું નિમિત્ત છે અને એકાન્તવાદનાં ખંડન દ્વારા જ આ પરિણામીઆત્મા સિદ્ધ થાય છે.)
એ ગાથાની વ્યાખ્યા તો પૂર્વની જેમ જ સમજી લેવી. હવે ૬૫મી જે ગાથા કહી ગયા. તેની જગ્યાએ આ ૬૬મી ગાથા સમજવી.
शा
ના ઉદ્દ
य
एवं सउ जीवस्सवि दव्वाईसंकमं पडुच्चा उ । परिणामो साहिज्जइ पच्चक्खेणं परोक्खेवि
IT
व्याख्या - पूर्वार्द्ध पूर्ववत्, पश्चार्द्धभावना पुनरियम् - न ह्येकान्तनित्यानित्यपक्षयोर्दृष्टाऽपि द्रव्यादिसङ्क्रान्तिर्देवदत्तस्य युज्यते इत्यतस्तद्भावान्यथानुपपत्त्यैव परिणामसिद्धेरिति, उक्तं च - "नार्थान्तरगमो यस्मात्, सर्वथैव न चागमः । परिणामः પ્રમાસિદ્ધ, રૂઠ્ઠી વસ્તુ પણ્ડિતૈ: "ા પટૌનિસુવળી, નાશોત્વાવસ્થિતિષ્વયમ્ ।
जि
૧૭૫
E
न
૫
નિર્યુક્તિ-૬૬ ગાથાર્થ : આ પ્રમાણે દ્રવ્યાદિસંક્રમને આશ્રયીને વિદ્યમાન એવા ય જીવનો પણ પરિણામ સિદ્ધ કરાય છે. પ્રત્યક્ષથી પરોક્ષમાં પણ અનુમાન કરી શકાય છે.
Ek_P
***