________________
આ મ દશવૈકાલિકસૂર ભાગ-૧ અને ર અધ્ય. ૧ નિર્યુક્તિ - ૬૫ ક મું) ટીકાર્થઃ જે રીતે ૬૪મી ગાથામાં બતાવ્યા પ્રમાણે વિદ્યમાન એવા જ દેવદત્તનું દ્રવ્ય- S આ ક્ષેત્રાદિમાં સંક્રમણ થાય છે. એમ વિદ્યમાન એવા જીવનું પણ દ્રવ્યાદિમાં સંક્રમણ થાય ,
છે. આદિશબ્દથી ક્ષેત્ર, કાળ, ભાવનો પરિગ્રહ કરવો. આ સંક્રમને આધારે જીવનું * અસ્તિત્વ સિદ્ધ કરાય છે.
પ્રશ્નઃ જો જીવ વિદ્યમાન જ છે, તો પછી એના અસ્તિત્વની સિદ્ધિ કરવી અયુક્ત (છે. (કા.કે., સિદ્ધસાધન દોષ લાગે 1 ઉત્તર : ના. અમે જીવને સતુ માનીએ છીએ. પણ જેઓ જીવ છે એ વાત જાણતાં જ,
નથી અથવા તો એની યુક્તિનાં જાણકાર નથી એમને જીવનું અસ્તિત્વ જણાવવા અનુમાન || કરાય છે. તથા જે વિપ્રતિપન્ન છે, એટલે કે “જીવ છે જ નહિ” એવી ઉંધી માન્યતાવાળા | ત છે, એમને માટે અનુમાન કરાય છે.
(સાધન એટલે અનુમાન.
પર્વતમાં વહ્નિ છે' એવું જે જાણતો નથી. ધૂમથી વહ્નિ સિદ્ધ કરાય.. આ બધી | a જેની પાસે આવડત નથી. એ અવ્યુત્પન્ન ગણાય lf પર્વતમાં વહ્નિ છે જ નહિ” એવી માન્યતાવાળો જે હોય તે વિપ્રતિપન્ન ગણાય. જો
આપણે પર્વતમાં વહ્નિ છે એ જાણતાં હોઈએ તો પણ અવ્યુત્પન્ન કે વિપ્રતિપન્નને | | સમજાવવા માટે અનુમાન કરી શકાય છે.)
- પ્રત્યક્ષ વડે – અશ્વાદિસંક્રમ વડે પરોક્ષ-અપ્રત્યક્ષ એવી પણ વસ્તુ ગ્રહણ કરાય છે. ક્ષિા I. (અહીં અશ્વાદિસંક્રમ પ્રત્યક્ષ છે, આત્મા પરોક્ષ છે. અશ્વાદિસંક્રમ દ્વારા પરોક્ષ આત્માની || || સિદ્ધિ કરવાની છે.) ખ્યાલ રાખવો કે અહીં આત્માને પરોક્ષ કહ્યો છે, એ તો સર્વપ્રકારે આ
સાક્ષાતુ બોધ આત્માનો થતો નથી, એ અપેક્ષાએ એને અપ્રત્યક્ષ કહ્યો છે. બાકી એ કંઈ ' | સર્વથા અપ્રત્યક્ષ નથી. દરેક આત્માને પોતાનામાં અવગ્રહ-ઈહાદિ રૂપ જે જ્ઞાન થાય છે. || " એ એમનો પોતાનો ગુણ છે. અને એ ગુણ દ્વારા તેઓ પોતાના આત્માનું સંવેદન કરે ન || જ છે. કેમકે ગુણ અને ગુણી અપેક્ષાએ અભિન્ન છે. આમ અવગ્રાહાદિ રૂપ સ્વયંના |
સંવેદનથી લેશથી તો આ આત્મતત્ત્વ પ્રત્યક્ષ જ છે. છે કહેવાનો ભાવ એ છે કે * જેમ અશ્વમાંથી હાથીમાં સંક્રમણ કરવાની ક્રિયા દેવદત્ત નામના ધર્મી વિના થતી | * નથી. એમ આ ઔદારિકશરીરમાંથી વૈક્રિયમાં સંક્રમણ પામવાની ક્રિયા, તિર્યચલોકમાંથી | છે. ઉર્ધ્વલોકમાં સંક્રમણ પામવાની ક્રિયા, પરિમિતવર્ષનાં આયુષ્યવાળા પર્યાયથી છે
45
F
E