________________
૯ ૦૯
૮
૫
૩.
૮૧
51
હાલ દશવૈકાલિકસૂર ભાગ-૧ હુ જ છે અણ. ૧ નિયુક્તિ - ૬૪ ૯ છે. પ્રત્યક્ષથી નહિ દેખાતો એવો પણ આત્મા સુખ દુઃખાદિ યુક્તિઓ વડે ગ્રહણ કરાય છે. ( અર્થાત્ “આત્મા છે” એ પ્રમાણે આત્માના અસ્તિત્વનું ગ્રહણ થાય છે. | • ગાથામાં પ્રત્યક્ષમ્ લખેલ છે, એમાં બીજીવિભક્તિ ત્રીજીવિભક્તિનાં અર્થમાં છે. એટલે પ્રત્યક્ષેપ એ પ્રમાણે અર્થ લેવો.
• સુવામિડમાં જે આ શબ્દ છે, તેનાથી સંસાર નો પરિગ્રહ કરવો.
(પ્રશ્નઃ સુખાદિ વડે આત્માની સિદ્ધિ થાય, એમ કહ્યું પણ એ સ્પષ્ટ રીતે સમજાયું | નહિ.)
ઉત્તર સુખ, દુઃખ એ ધર્મ છે. અને ધર્મને અનુરૂપ એવો ધર્મી અવશ્ય હોય જ. ' કેમકે ધર્મ ધર્મી વિના રહેતો નથી.
(પ્રશ્ન : સુખાદિ ધર્મનાં ધર્મી તરીકે શરીર જ માની લઈએ તો? આત્મા માનવાની | શી જરૂર?) | ઉત્તર ઃ શરીર તો પૃથ્વી, જલ, અગ્નિ વગેરે ભૂતનાં સમૂહ માત્રરૂપ જ છે. આવો દિહ સુખાદિ ધર્મોનો અનુરૂપ ધર્મી ન હોઈ શકે કેમકે દેહ અચેતન-જડ છે. જયારે સુખાદિ તે “ ચેતન છે. ચેતનાત્મક ધર્મોનો ધર્મી અચેતન શી રીતે હોઈ શકે ? | (રૂપાદિ ધર્મો સ્વયં જડ છે, એટલે એમનો ધર્મી ઘટાદિ જડપદાર્થો હોય એમાં કોઈ |જ વાંધો નથી. પણ સુખાદિ તો ચેતનરૂપ છે. એટલે જ શરીરને એનો ધર્મી માનવો = બરાબર નથી.)
આ વિષયમાં ઘણું કહેવાનું છે. (પણ વિસ્તારનાં ભયથી કહેતાં નથી.) 1 जह वऽस्साओ हत्थि गामा नगरं तु पाउसा सरयं । ओदइयाउ उवसमं संकंती देवदत्तस्स
5
BE
E
I૬૪/
F
=
નિયુકિત-૬૪ ગાથાર્થ અથવા તો જે રીતે દેવદત્તની અશ્વમાંથી હાથીમાં, ગામમાંથી | નગરમાં, પ્રાવૃત્ કાલમાંથી શરદકાલમાં ઔદયિકભાવમાંથી ઔપથમિકભાવમાં સંક્રાન્તિ થાય છે.
વ્યારા-“યથાતિ પ્રજાનાર ને માત' પોટાત્ “તિ' = પ્રામા . .. नगरं तु प्रावृषः शरदं प्रावृटकालाच्छरत्कालमित्यर्थः, औदयिकाद् भावाद्... 'उपशम'मित्यौपशमिकं 'संक्रान्तिः' संक्रमणं सङ्क्रान्तिः कस्य ? –देवदत्तस्य, ।