________________
r
હુ દશવૈકાલિકસૂર ભાગ ૧ ટકા જ અધ્ય. ૧ નિયંતિ - ૬૨ ઇક છે દીક્ષા માટે લાયક છે? કે નથી ?”
(ગીતાર્થ સાધુ અમુક ઉપાય વડે જાણી શકે કે આ નૂતનનો પરિણામ વિપરીત તો , [ નથી થયો ને ? અર્થાત્ પૂર્વે એને ચારિત્રપરિણામ હતો તે હવે ખલાસ નથી થયો ને ! '? એને સંસારની રુચિ જાગી નથી ને ? જો ઉપાય વડે એમ જણાય કે નૂતનને વિપરિણામ | થયો છે. તો એને વડી દીક્ષા ન આપે, અટકાવે, લંબાવે અને જો ઉપાય વડે એમ જણાય * કે એનો સંયમપરિણામ અકબંધ છે.” તો એને વડીદીક્ષા આપે. આમ વિપરિણામાદિ, દ્વારા નૂતનનો ભાવ જાણી શકાય.) - નૂતનોને વડી દીક્ષા અપાઈ ગયા બાદ મુંડન કરાવવા વગેરે કાર્યોમાં પણ આ જ
વિભાષા સમજી લેવી. (અર્થાતુ પાત્રતાની પરીક્ષા કરી યોગ્ય લાગે તો મુંડન કરાવાય | ને નહિ તો નહિ. આનું નામ જ વિભાષા)
કહ્યું છે કે “નૂતનસાધુ વડી દીક્ષાવાળો બને” એ પછી એ મુંડન કરાવવાને માટે કદાચ ન પણ કલ્પ.” વગેરે. તે કથાનકનો અંત આ પ્રમાણે છે કે ચોર શ્રેણિકની પાસે લવાયો. શ્રેણિકે પૃચ્છા કરી તે એ ત્યારે ચોરે સાચી વાત કહી. ત્યારે રાજાએ કહ્યું કે “જો તું આ બે વિદ્યાઓ આપી દે ની તો તને ન મારું.” ચોરે આ વાત સ્વીકારી કે “હું વિદ્યા આપીશ.” એટલે શ્રેણિક આસન ઉપર બેસીને વિદ્યાને બોલે છે પણ એને એ આવડતી નથી. રાજ કહે છે કે “મને કેમ | વિદ્યા ચડતી નથી?” ત્યારે માતંગે કહ્યું કે “તમે અવિનયથી ભણો છો. હું ભૂમિ ઉપર
છું, તમે આસન ઉપર છો.” શ્રેણિક પછી ચોર કરતાં પણ વધુ નીચા આસને બેઠો. ત્યારે ) તેને વિદ્યા ચડી ગઈ અને સિદ્ધ પણ થઈ ગઈ.
વિસ્તાર વડે સર્યું: | આમ આ તો લૌકિકને આશ્રયીને અને અથપત્તિથી ખેંચાઈ આવેલા ના ચરણકરણાનુયોગને આશ્રયીને દ્રવ્યોપાય વગેરે કહેવાયા. (નિર્યુક્તિગાથામાં લગભગ ના | 4 લૌકિક દ્રવ્યોપાય, ક્ષેત્રોપાય... દેખાડેલા છે. વૃત્તિકારે એને અનુસરીને ચારિત્રને જ
આશ્રયીને પણ દ્રવ્યોપાયાદિ બતાવી દીધા છે. છેલ્લે ભાવમાં પણ નિર્યુક્તિમાં અભયનું દષ્ટાન્ત છે. વૃત્તિકારે અર્થપત્તિથી નૂતનદીક્ષિતનાં ભાવ જાણવાદિ વાત કરી, એ કે | ચારિત્રને લઈને ભાવોપાય દર્શાવ્યો.).
साम्प्रतं द्रव्यानुयोगमधिकृत्य प्रदर्श्यन्त इति । तत्राप्युपायदर्शनतो ६ नित्यानित्यैकान्तवादयोः सुखादिव्यवहाराभावप्रसङ्गेन तथा प्रत्यक्षगोचरातिक्रान्तेश्च में
TL[IT
r
E
E
E
F
F