SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ , આમ દશવૈકાલિકસૂટા ભાગ-૧ હુકમ અધ્ય. ૧ નિયુક્તિ - ૬૨ છે. એટલું જ કે જે દિવસે તું પરણે તે જ દિવસે પતિ વડે નહિ ભોગવાયેલી તારે મારી પાસે આ (ા આવવું. તો હું તને છોડું” તેણીએ કહ્યું કે “સારું. એ પ્રમાણે થાઓ.” માળીએ તેને * છોડી મૂકી. એકવાર એના લગ્ન થયા. જયારે ઓરડામાં પતિ પાસે પ્રવેશી ત્યારે એણે " પતિને બધી સાચી વાત જણાવી પતિએ એને માળી પાસે જવાની રજા આપી. તેણી ત્યાં માં જાય છે. બગીચા તરફ પ્રયાણ કરે છે. વચ્ચે ચોરોએ એને પકડી. સ્ત્રીએ તેઓને પણ જ સાચી વાત કરી. ચોરોએ પણ છોડી મૂકી. વચ્ચે રાક્ષસને જોયો. તે છ માસે આહાર કરે || છે. રાક્ષસે આને પકડી. સાચી વાત કહેવાય છÄ છોડી મૂકી. આ રીતે તે માળી પાસે | ને પહોંચી. માળીએ જોઈ. એ સ્તબ્ધ થઈ ગયો, પૃચ્છા કરે છે કે “તું કેવી રીતે અહીં આવી છે :?” તેણીએ કહ્યું કે “મેં પહેલા તે પ્રતિજ્ઞા કરેલી (કે મારે લગ્ન પછીની પ્રથમ રાત્રિએ : 7 તારી પાસે આવવું) તેથી આવી છું.” તે કહે છે કે “પતિએ તને કેવી રીતે અહીં આવવા છોડી મૂકી ?” ત્યારે તેણીએ માળીને તે બધી જ વાત કહી. માળી વિચારે છે કે “આશ્ચર્ય છે કે આ સ્ત્રી . સત્યપ્રતિજ્ઞાવાળી છે. હવે જો આટલા બધાએ એને છોડી દીધી, તો હું એને શા માટે , દુઃખી કરુ” એમ વિચારી તેણે પણ એને છોડી મૂકી. પાછી ફરતી તેણી રાક્ષસ-ચોરાદિ બધાની વચ્ચેથી ગઈ. પણ બધાએ તેને છોડી મૂકી | | એટલે એ સહેજ પણ નુકસાન ન પામેલી સંપૂર્ણ થયેલી છતી પતિની પાસે પહોંચી ગઈ. - આટલી કથા કહીને અભય તે લોકોને પુછે છે કે કહો ! આમાં સૌથી વધુ દુષ્કર IT કામ કોણે કર્યું ?” ત્યારે ઈર્ષાળુઓ કહે છે કે “પતિએ દુષ્કર કર્યું.” ભૂખ્યાઓ કહે છે ને IT કે “રાક્ષસે કર્યું.” પરસ્ત્રીગમન કરનારાઓ કહે છે કે “માળીએ દુષ્કર કર્યું.” ચંડાળે કહ્યું || કે ચોરોએ દુષ્કર કર્યું.” શા F' અભયને ખ્યાલ આવી ગયો કે આ જ ચોર છે. એટલે એને પકડી લીધો. 5 ન (પરસ્ત્રીગમન કરનારાઓ કદિ પરસ્ત્રી ત્યાગી ન શકતા હોય એટલે એમને એ ખૂબજ ના વ દુષ્કર લાગે. ચોરો ધન-ધાન્યાદિ મળે તો એને છોડી ન શકતા હોય એટલે એમને ય | ધનાદિનો ત્યાગ કરનાર વધુ દુષ્કરકારી લાગે. ભુખ્યાઓને એમ જ લાગે કે કડકડતી | : ભૂખમાં ભોજન છોડવું સૌથી વધુ દુષ્કર... આમ વ્યક્તિ જેવો હોય તેના ભાવ પણ તેવા | # પ્રકારે થતાં હોય. અભયે આને અનુસારે જ ટુચકો કરીને પેલાને પકડી લીધો.) * કે ભાવોપાયરૂપ પ્રસ્તુતવાતમાં આટલું જ કથાનક ઉપયોગી છે કે જેમ અભયે ઉપાય , વડે તે ચોરનો ભાવ જાણી લીધો, એમ અહીં પણ વડીદીક્ષા અપાતાં નૂતનદીક્ષિતોનો Sો ભાવ ગીતાર્થે વિપરિણામોદિ વડે જાણી લેવો. એનાથી નક્કી કરવું કે “શું આ લોકો (
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy