________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૬૨ ક્ષેત્રોપાયમાં બીજું દૃષ્ટાન્ત છે. આમ આ વિકલ્પમાં તો પમો શબ્દ બરાબર ઘટે છે. બે દૃષ્ટાન્ત છે, એટલે પમો શબ્દ સંગત થાય છે. પણ બીજા વિકલ્પમાં આ પઢો શબ્દ નહિ ઘટે. કેમકે એમાં ધાતુર્વાદ દ્રવ્યોપાય તરીકે અને લાંગલાદિ એ ક્ષેત્રોપાય ગણેલ છે. એટલે આમાં દ્રવ્યોપાય પણ એક અને ક્ષેત્રોપાય પણ એક... એટલે આમાં કોઈમાં પણ બે દૃષ્ટાન્ત છે જ નહિ કે પદ્દમો શબ્દ વાપરવો પડે. એક જ વસ્તુમાં બે દૃષ્ટાન્ત આપ્યા હોત તો પઢો શબ્દ દ્વિતીય નો વ્યવચ્છેદ કરવા સંગત થાય, પણ એવું તો છે જ નહિ.) ઉત્તર ઃ સાચી વાત છે. આ બીજા વ્યાખ્યાનમાં પઢો શબ્દનું ગ્રહણ વધારાનું લાગે છે. અથવા તો ત્યાં ઓિ પાઠાંતર છે. એ પાઠાંતર પ્રમાણે બીજું વ્યાખ્યાન લઈએ તો અપેક્ષાએ કોઈ જ વિરોધ નથી.
न
मा
स्त
कालो अ' नालियाइहिं होइ भावंमि पंडिओ अभओ । चोरस्स कए नट्टिं वड्ढकुमारिं પરિહેફ કર નિર્યુક્તિ-૬૨ ગાથાર્થ : નાલિકાદિ વડે કાલ હોય છે, ભાવમાં પંડિતઅભય ચોરને માટે નૃત્યમાં વૃદ્ઘકુમારીની કથા કહે છે.
व्याख्या - कालश्च नालिकादिभिः ज्ञायत इति शेषः, नालिका - घटिका आदिशब्दाच्छङ्-क्वादिपरिग्रहः, ततश्च नालिकादयः कालोपायो लौकिकः, लोकोत्तरस्तु सूत्रपरावर्त्तनादिभिस्तथा भवति, 'भावे' चेति द्वारपरामर्शत्वाद्भावोपाये विचार्ये जि નિર્ણન, જ તૃત્યા—‘પણ્ડિતો' વિજ્ઞાન્ ‘સમય:' ગમયમા સ્તથા ચાપૌરનિમિત્તે 1 - નર્ત્તવયાં (નાટ્યું) વજ્જુ (વૃદ્ધ) મારÄ, વ્હિમ્ ?, ત્રિાનોસૂત્રપ્રવર્ણનાર્થમાદ- શા परिकथयति, ततश्च यथा तेनोपायतश्चौरभावो विज्ञातः एवं शिक्षकादीनां तेन तेन स ना विधिनोपायत एव भावो ज्ञातव्य इति गाथार्थः ॥
ना
ટીકાર્થ : કાલ નાલિકા વગેરે વડે જણાય છે. જ્ઞાયતે શબ્દ બહારથી ઉમેરવો. નાલિકા હૈં એટલે ઘડી. આદિ શબ્દથી શંકુ વગેરેનો પરિગ્રહ કરવો. એટલે નાલિકા વગેરે કાલ જાણવા માટેનો લૌકિક ઉપાય છે. (ઘડી વડે તો ૪૮ મિનિટનો કાળ જણાય જ છે. શંકુની * * છાયા વડે પણ કાલ જણાય છે.)
લોકોત્તર સૂત્રનાં પરાવર્તન વગેરે વડે કાલોપાય છે. અર્થાત્ સૂત્રનું પરાવર્તન એ * કાલ જાણવા માટેનો લોકોત્તર ઉપાય છે. (સૂત્રપરાવર્તન દ્વારા જિનકલ્પી ચોક્કસ સમય
૧૬૫