________________
થક દશવૈકાલિકસૂર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૬૨ - જાણી શકે કે મેં આટલો પાઠ કર્યો, માટે આટલો સમય થયો.)
ગાથામાં મારે શબ્દ લખેલો છે, એ ભાવોપાયદ્વારને સુચવવા માટે હોવાથી એનો [ અર્થ સમજવો કે ભાવોપાય. ટુંકમાં ભાવોપાયની વિચારણા કરીએ. વિદ્વાન અભયકુમાર દૃષ્ટાન્ત છે. એજ વાત કરે છે કે નાટ્યમાં અભય ચોરને પકડવા માટે મોટી ઉંમરની કુંવારી | સ્ત્રીની વાર્તા કરે છે.
(પ્રશ્ન એ પ્રસંગ તો ભૂતકાળમાં થઈ ગયો હોવાથી અભયે કહ્યું એમ ભૂતકાળનો પ્રયોગ કરવો જોઈએ ને ?) * ઉત્તર : “સૂરો ત્રાણ કાલવિષયક છે” એ દર્શાવવા માટે પરિથતિ એમ F"| | વર્તમાનકાળનો પ્રયોગ કરેલો છે. (નિર્યુક્તિકાર ભદ્રબાહુ સ્વામી તો પ્રભુવીરની સાતમી | | માટે છે. તે વખતે અભયકુમારનો પ્રસંગ ભૂતકાળ બની ચૂક્યો હતો. છતાં એમણે વર્તમાનકાળનો પ્રયોગ કર્યો છે. કેમકે નિયુક્તિ પણ અપેક્ષાએ સૂત્ર જ છે. અને સૂત્ર
ત્રણેયકાળ સંબંધી હોય. અર્થાત્ ભૂત-વર્તમાન કે ભવિષ્ય એ ત્રણેયકાળ સૂત્રો માટે સરખા તે છે. એટલે સૂત્રમાં ભૂત માટે પણ વર્તમાન અને ભવિષ્ય માટે પણ વર્તમાનનો પ્રયોગ 1 ન કરી શકાય ખરો. એમાં કોઈ જ દોષ નથી.)
જેમ અભયકુમારે ઉપાય દ્વારા ચોરનો ભાવ જાણી લીધો, એમ ગુરુએ પણ તે તે વિધિ વડે ઉપાયપૂર્વક નૂતનદીક્ષિતાદિનો ભાવ જાણી લેવો અને તે અનુસારે એમનું હિત | થાય તેવા પ્રકારની પ્રવૃત્તિ કરવી)
नवरं भावोवाए उदाहरणं-रायगिहं णाम णयरं, तत्थ सेणिओ राया, सो भज्जाए न | भणिओ जहा मम एगखंभं पासायं करेहि, तेण वड्डइणो आणत्ता, गया कट्ठच्छिदगा, श स तेहिं अडवीए सलक्खणो सरलो महइमहालओ दुमो दिट्ठो, धूवो दिण्णो, जेणेस स | ना परिग्गहिओ रुक्खो सो दरिसावेउ अप्पाणं, तो णं ण छिंदोमोत्ति, अह ण देइ दरिसावं ना | तो छिंदामोत्ति, ताहे तेण रुक्खवासिणा वाणमंतरेण अभयस्स दरिसावो दिण्णो, अहं य रण्णो एगखंभं पासायं करेमि, सव्वोउयं च आरामं करेमि सव्ववणजाइउवेयं, मा।
छिंदहत्ति, एवं तेण कओ पासाओ । કે (આ ગાથામાં બીજી બધી બાબતો કહેવાઈ ગઈ છે.) માત્ર ભાવોપાયમાં ઉદાહરણ ? છે આ પ્રમાણે છે કે રાજગૃહ નામનું નગર હતું. ત્યાં શ્રેણિક રાજા હતો. તે પત્ની ચલણા છે આ વડે કહેવાય કે “મારા માટે એક થાંભલાવાળો મહેલ કરાવી આપો.” તેણે સુથારોને પણ
45
5
F
S
F
=
=