________________
આમ દશવૈકાલિકસૂગ ભાગ-૧ હુ છુ અધ્ય. ૧ નિયુક્તિ - ૬૧
હવે સુખનો અનુભવ કર્યા બાદ બીજા સમયે એવો વિકલ્પ થાય કે “હું સુખી થયો.” આને એ જ સુખવિકલ્પન કહેવાય છે. જેમાં પ્રથમ સમયે ઘટનો અનુભવ થાય કે “યં વદ:” અને એ
એ પછીની ક્ષણે એનો વિકલ્પ થાય કે ઘટાનુભવજ્ઞાનવાનું સદં તેમ અહીં સમજવાનું છે. | | એમાં “હું સુખી થયો” એવી પ્રતીતિ એ જ સુખવિકલ્પન છે. એ પ્રતીતિવાળો આત્મા 'સુખવિકલ્પન ક્ષણ કહેવાય.
પણ મુશ્કેલી એ છે કે પ્રથમસમયની સુખક્ષણ સર્વથા ખતમ થાય તો બીજા સમયની | 1 સુખવિકલ્પનક્ષણની ઉત્પત્તિ શી રીતે થાય? કેમકે એનો હેતુ જ વિદ્યમાન નથી. તે
| પટજ્ઞાનવાનદં વિકલ્પ સ્થળે તો આત્મા આ વિકલ્પનું કારણ છે. એ વિદ્યમાન છે. " ' એટલે વિકલ્પોત્પત્તિ માની શકીએ. પણ બૌદ્ધમતે તો પૂર્વેક્ષણનો સર્વથા વિનાશ જ થઈ | તુ જવાથી કારણ જ અસત્ બની જતા ઉત્તરક્ષણ-વિકલ્પણની ઉત્પત્તિ જ શી રીતે થાય ?
પણ એ વિકલ્પષણને બધા અનુભવે તો છે જ, માટે એકાન્ત અનિત્યવાદ યોગ્ય નિથી. સુખવિકલ્પન એટલે “હું સુખી છું” એવો વિચાર,
દુઃખવિકલ્પન એટલે “હું દુઃખી છું” એવો વિચાર. જ એને માટે સુખ-દુઃખની હાજરી જરૂરી છે, જયારે ક્ષણિકમતે એનો સર્વથા વિનાશ . | માનેલો હોવાથી એ વિકલ્પન ઘટતાં નથી.)
૩ોડપાય:, સીyતમપી ૩ત્તે તત્રો-સાથેન (સાય:) | विवक्षितवस्तुनोऽविकललाभहेतुत्वाद्वस्तुनो लाभ एवोपायः-अभिलषितवस्त्ववाप्तये न व्यापारविशेष इत्यर्थः, असावपि चतुर्विध एव, तथा चाह -
एमेव चउविगप्पो होइ उवाओऽवि तत्थ दव्वंमि । धातुव्वाओ पढमो नंगलकुलिएहिं खेत्तं તુ II૬IL
આ પ્રમાણે અપાય ઉદાહરણ કહેવાઈ ગયું. હવે ઉપાય કહેવાય છે. તેમાં ૩૫ એટલે સામીપ્યથી = નજીકથી
ગાય એટલે લાભ. પરંતુ પ્રસ્તુત માં વિરક્ષિતવસ્તુનાં સંપૂર્ણ લાભનું કારણ હોવાથી, I વસ્તુનો લાભ જ ઉપાય કહેવાય છે. (આશય એ છે કે ખરેખર તો વિવક્ષિતવસ્તુનાં ; * લાભનું કારણ એ જ ઉપાય કહેવાય. વિવલિતવસ્તુનો લાભ એ કંઈ ઉપાય ન કહેવાય.' છે. પરંતુ લાભમાં લાભકારણનો ઉપચાર કરીને વિવક્ષિતવસ્તુનો લાભ જ ઉપાય શબ્દથી
5
5
=
=
=
*
*