________________
મેં
દશવૈકાલિકસૂર ભાગ-૧ જિ . અધ્ય. ૧ નિર્યુક્તિ - ૫૯ ૧ છે) કાલ અને ભાવ વડે એકાંતે અવિચલિતસ્વભાવવાળી = નિત્ય છે, તેઓને સુખ,દુઃખ, આ સંસાર અને મોક્ષનો અભાવ થાય. આમાં નારકત્વ, તિર્યંચત્વ એ બધા દ્રવ્ય ગણાય. આ | પહેલી નારક વગેરે વિશિષ્ટસ્થાનો એ ક્ષેત્ર ગણાય.
બાળપણ-યૌવન વગેરે વયની અવસ્થાઓ એ કાળ ગણાય. પ્રસન્નતા વગેરે એ ભાવ ગણાય.
જેઓ એમ માને છે કે જીવ આ બધા પ્રકારે એકાંતે નિત્ય છે, એને સુખાદિ ન ઘટવાની આપત્તિ આવે. (જીવ એકાંતે નિત્ય છે, એનો અર્થ એ થાય કે એ જો નારક | ' છે, તો કાયમ માટે નારક જ રહે. પહેલી નારકમાં હોય તો કાયમ માટે પહેલી નારકમાં " |જ રહે. ૨૦ વર્ષનો હોય તો કાયમ માટે તેવો જ રહે. પ્રસન્ન હોય તો કાયમ માટે પ્રસન્ન || ન જ રહે.) .
સુખાદિ ચાર વસ્તુમાં - આલ્હાદના અનુભવરૂપ ક્ષણ એ સુખ. તાપના અનુભવરૂપ ક્ષણ એ દુઃખ. તિર્યંચ, મનુષ્ય, નારક અને દેવભવમાં ફરવું એ સંસાર. આઠ પ્રકારનાં કર્મોનાં બંધથી વિયોગ એ મોક્ષ.
પ્રશ્ન : એકાંત નિત્યવાદીઓને સુખાદિનો અભાવ થવાની આપત્તિ શી રીતે 3 આવે ?
ઉત્તર ઃ એમના મતે આત્મા અપ્રશ્રુત = નાશ ન પામનાર, અનુત્પન્ન = ઉત્પન્ન ન થનાર સ્થિર એકજ સ્વભાવવાળો હોવાથી સુખાદિનો અભાવ થવાની આપત્તિ ના
આવે. છેપ્રશ્ન એમના મતે આત્મા એકાંત નિત્ય છે, એ વાત સાચી. પણ સુખાદિ, અભાવ I શી રીતે? એ સમજાતું નથી. | ઉત્તર ઃ એ નિત્ય હોવાથી પોતાના વિદ્યમાન સ્વરૂપ સિવાય બીજા રૂપે તો પરિણામ ન જ પામે. અર્થાત્ એ જો નારકરૂપ હોય તો નારક સિવાય બીજા તિર્યંચાદિ રૂપે એ
ન જ થાય. અને એટલે એ કાયમ માટે નારકાદિ રૂપે જ રહે. આમ ચારગતિમાં છે ! ભમવારૂપ સંસાર એને ન જ ઘટે.
હવે સુખની વિચારણા કરીએ તો જે અપ્રસન્ન હોય તે કાયમ અપ્રસન્ન જ રહે, એટલે
'બ,
ઉં.
૧૫9