________________
કો
એ
It
.
આ દશવૈકાલિકસૂર ભાગ-૧ હુમિક અધ્ય. ૧ નિયુક્તિ - ૫૮ છે. આ જ કારણસર નિયુક્તિકાર કહે છે કે કારણસર ગ્રહણ કરેલ દ્રવ્ય ત્યાગી દેવું. . કેમકે એ દ્રવ્ય અનેક આલોકસંબંધી અપાયો અને પરલોકસંબંધી અપાયોનું કારણ છે.
(પ્રશ્ન : આ દ્રવ્ય અપાયોનું કારણ શી રીતે બને ?) | ઉત્તર : કનકાદિ દ્રવ્ય હોય તો એમાં ભયંકર આસક્િત થાય, દ્રવ્યના કારણે | ચોરાદિથી ઉપદ્રવ થાય. આમ દ્રવ્ય દુરન્ત આગ્રહાદિરૂપ અપાયોનું કારણ બને જ છે. આ વાત મધ્યસ્થોએ સ્વબુદ્ધિથી વિચારી લેવી. (આગ્રહ એટલે રાગ, આસક્તિ, “આ મારું છે” એવો મમત્વભાવ. દુરન્ત એટલે જેનો અન્ત દુ:ખેથી, મુશ્કેલીથી થાય તે.) ] | આ રીતે અશિવાદિક્ષેત્ર પણ છોડી દેવું. | (અહીં ગાથામાં વિર૩ā – પરિત્યાર્ચ શબ્દ છે, પણ એ તો દ્રવ્ય શબ્દ સાથે ,
એકવાર જોડી દીધો છે. એટલે શિવવિક્ષેત્ર શબ્દની સાથે જોડવા માટેનો પરિત્યાર્ચે તું | શબ્દ તો છે જ નહિ, માટે વૃત્તિકાર કહે છે કે, પરિત્યાચં-
વિવિગä શબ્દ અહીં વર્તે છે. અર્થાત એ શબ્દ શિવદિક્ષેત્ર સાથે પણ જોડવાનો છે.
અશિવાદિની પ્રધાનતાવાળું ક્ષેત્ર તે અશિવક્ષેત્ર.
મારિ શબ્દથી ઉણોદરી (ગોચરી ઓછી મળવાથી પેટપૂરણ ન થવું) રાજદ્વેષ વગેરેનો પરિગ્રહ કરવો. અર્થાતુ આ બધાની પ્રધાનતાવાળા ક્ષેત્રો છોડી દેવા. આ પ્રશ્ન : આ બધું શા માટે છોડવું ? Fા ઉત્તર ઃ આવા ક્ષેત્ર છોડી દેવા, કેમકે તેમાં અનેક ઐહિક અને પારલૌકિક અપાયોનો નિ
સંભવ છે. F, તથા બાર વર્ષ પૂર્વે ભવિષ્યકાળ છોડી દેવો. - અહીં પણ વિવિā શબ્દ નથી, પણ એ પૂર્વેનો શબ્દ અહીં પણ વર્તમાન જE
સમજવો. (કાળ છોડવો એનો અર્થ એ કે “દુષ્ટકાળવાળું સ્થાન છોડવું. કાળની ના પ્રધાનતાને લઈને એમાં કાળનો ત્યાગ કરેલો ગણાય.).
પ્રશ્ન : ભવિષ્યકાળ કેમ છોડી દેવો ? ઉત્તર તત પર્વ- તે કારણથી જ. (પૂર્વે જણાવી ગયા છે તે કારણથી જ) પ્રશ્ન : ભાવ એ છે કે અપાયનો સંભવ હોવાથી ભવિષ્યકાળ છોડી દેવો.
(ઉપર તત જીવ અને પારસંભવાનિતિ મવિના એ બેને જુદા પાડીને અર્થ દર્શાવ્યો છે છે. બીજો અર્થ આ પ્રમાણે થાય કે “તે ભવિષ્યકાળથી જ અપાયનો સંભવ હોવાથી તે હું
1