________________
હાલ દશવૈકાલિકસૂર ભાગ-૧ 25 અદય. ૧ નિર્યુક્તિ - ૫૭-૫૮ ) (ઉપનય એટલે દષ્ટાન્તને દાન્તિકમાં ઘટાવવું તે.) * પત્નોતિયાં પ્રવૃતોપયોગિતા રન્નાદ –
सिक्खगअसिक्खगाणं संवेगथिरट्टयाइ दोहंपि । दव्वाईया एवं दंसिज्जते अवाया उ*
દિ “
(પ્રશ્ન : દ્રવ્યાપાયાદિરૂપ દૃષ્ટાન્તોનો પ્રસ્તુતમાં ઉપયોગ શું છે ?) 1 નિર્યુક્તિ-પ૭ ગાથાર્થ : ઉત્તર : શિક્ષક અને અશિક્ષક બંનેયનાં સંવેગ અને ધૈર્ય માટે - આ પ્રમાણે દ્રવ્ય વગેરે અપાયો દેખાડાય છે. ___व्याख्या-'शिक्षकाशिक्षक यो:' अभिनवप्रवजितचिरप्रवजितयोः
अभिनवप्रव्रजितगृहस्थयोर्वा संवेगस्थैर्यार्थं द्वयोरपि द्रव्याद्या "एवम्' उक्तेन प्रकारेण वक्ष्यमाणेन वा दर्श्यन्ते अपाया इति, तत्र संवेगो-मोक्षसुखाभिलाषः स्थैर्य पुनः
अभ्युपगतापरित्यागः, ततश्च कथं नु नाम दुःखनिबन्धनद्रव्याद्यवगमात्तयोः संवेगस्थैर्ये | " स्यातां ? द्रव्यादिषु चाप्रतिबन्ध इति गाथार्थः ॥
ટીકાર્થ : નૂતન દીક્ષિત અને ચિરદીક્ષિત અથવા તો નૂતનદીક્ષિત અને ગૃહસ્થ આ બેયને સંવેગ અને સ્થિરતા ઉત્પન્ન કરાવવા માટે કહેલા પ્રકાર વડે કે વક્ષ્યમાણ પ્રકાર વડે દ્વિવ્યાદિ અપાયો દેખાડવા જોઈએ. (શિક્ષા શબ્દથી ચિરદીક્ષિત અથવા તો ગૃહસ્થ " એમ બે અર્થ લીધા છે.)
તેમાં સંવેગ એટલે મોક્ષસુખનો અભિલાષ. . સ્થિરતા એટલે સ્વીકારેલા સંયમાદિનો અપરિત્યાગ.
સાર એ કે “દુઃખનાં કારણભૂત એવા દ્રવ્ય વગેરેનો બોધ થવા દ્વારા ઉપરોક્ત બે જ 1 જણને સંવેગ અને સ્થિરતા શી રીતે થાય ? અને દ્રવ્યાદિમાં પ્રતિબંધ = મમત્વનો અભાવ | - શી રીતે થાય ?” એ માટે દ્રવ્યાદિ અપાયો ઉપયોગી થાય છે.
તથા વાદ____ दविअं कारणगहिअं विगिचिअव्वमसिवाइखेत्तं च । बारसहिं एस्सकालो कोहाइविवेग . માવમ્િ II૮. છે. આ જ વાત કરે છે કે