SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ H. : દશવૈકાલિકસૂર ભાગ-૧ અય. ૧ નિર્યુક્તિ - ૫૫ ક " भाउगाणं ते सिज्झंति, ताए अ समावत्तीए सो चेव मच्छओ आणीओ, चेडीए फालितीए णउलओ ट्ठिो, चेडीए चिंतिअं-एस णउलओ मम चेव भविस्सइत्ति उच्छंगे कओ, ठविज्जंतो य थेरीए दिट्ठो णाओ अ, तीए भणियं-किमेअं तुमे उच्छंगे कयं ?, सावि. लोहं गया ण साहइ, ताओ दोवि परोप्परं पहयातो, सा थेरी ताए चेडीए तारिसे | मम्मप्पएसे आहया जेण तक्खणमेव जीवियाओ ववरोविया, तेहिं तु दारएहिं सो कलहवइअरो णाओ, स णउलओ दिट्ठो, थेरी गाढप्पहारा पाणविमुक्का निस्सटुं धरणितले पडिया दिट्ठा, चिंतिअ च णेहि-इमो सो अवायबहुलो अ(ण)त्थोत्ति । एवं । " રä મવાદેત્તિ નીવિકા મથા–“મનાર્નને સુનિતાનાં રક્ષા માં | दुःखं व्यये दुःखं, धिग् द्रव्यं दुःखवर्धनम् ॥१॥ अपायबहुलं पापं, ये परित्यज्य संश्रिताः । तपोवनं महासत्त्वास्ते धन्यास्ते तपस्विनः ॥२॥" इत्यादि । एतावत्प्रकृतोपयोगि । तओ । तेसिं तमवायं पिच्छिऊण णिव्वेओ जाओ, तओ तं दारियं कस्सइ दाऊण | निविण्णकामभोआ पव्वइयत्ति गाथार्थः ॥ ટીકાર્થ: દ્રવ્યાપાયમાં બે જણ ઉદાહરણ છે. તુ શબ્દથી સમજવું કે માત્ર બેજ નહિ, કે પણ બીજા પણ ઉદાહરણ છે. (એજ કહે છે કે, બે વણિકભાઈઓ ધનને માટે એકબીજાને મારી નાંખવાની ઈચ્છાવાળા બન્યા. એમાં સરોવરમાં માછલા વડે વૈરાગ્ય પામ્યા. આ ગાથાનો અક્ષરાર્થ દર્શાવ્યો. (એનાથી સ્પષ્ટતા થતી નથી. માટે કહે છે કે, ભાવાર્થ તો | કથાનકથી જાણવો. IT તે કથાનક આ પ્રમાણે છે. (ખ્યાલ રાખવો કે “દ્રવ્યાપાયમાં બે ઉદાહરણ છે” એમ ન ના જે કહ્યું એનો અર્થ એવો નથી કે એમાં “બે વાર્તાઓ કહેવાશે.” પરંતુ એકજ વાતમાં શા * બે વ્યક્તિઓ અને તુ શબ્દથી બીજાઓ પણ દ્રવ્યથી અપાય પામેલા હોવાથી એ વ્યક્તિઓ મા ના જ ઉદાહરણ તરીકે ગણેલ છે. ટુંકમાં દ્રવ્યાપાય અંગેની વાર્તા એક, પણ એમાં ના ઉદાહરણભૂત બનનારા બે... વધારે.) | એક સંનિવેશમાં બે ભાઈઓ ગરીબ જેવા હતા. (ગામ-નગર-શેરી વગેરેની માફક કે પૂર્વકાળમાં અમુક પદ્ધતિનાં સ્થાન સંનિવેશ શબ્દથી ઓળખાતા.) તેઓએ સૌરાષ્ટ્રમાં કેક | જઈને ૧ હજારનો નકુલક કમાઈ લીધો. (એક હજાર રૂપિયા ભરેલો એક પ્રકારનો થેલો- | ઝોળી) તેઓ પોતાના ગામ તરફ પાછા ફર્યા. પાછા ફરતી વખતે તેઓ વારાફરતી એ. નકુલકને વહન કરે છે. જયારે એકના હાથમાં નકુલક હોય ત્યારે બીજો વિચારી છે કે $ “આને જો મારી નાંખ” આમ પરસ્પર વધ કરવા તૈયાર થયેલા તેઓ વિચાર કરી રહ્યા હe વE F = 0
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy