________________
દશવૈકાલિકસૂર ભાગ-૧ ©AA C અધ્ય. ૧ નિયંતિ - ૫૩ છે. કહેવાય.)
છે. આ વિષયમાં ઘણું કહેવાનું છે, પણ ગ્રન્થનો વિસ્તાર થઈ જવાના ભયથી એ કહેતાં આ T: નથી.
આ જ પ્રમાણે સર્વથા અભેદવાદીઓને પણ બેય વસ્તુની એકતા જ હોવાથી ” સાધ્યાનુગમાદિ લક્ષણનો અભાવ વિચારી લેવો. (મહાનસમાં ધૂમ અને વહ્નિ છે, માટે *
પર્વતમાં પણ ધૂમ સાથે વહ્નિ છે એમ દષ્ટાન્ત દ્વારા સિદ્ધ કરાય છે. પરંતુ મહાનસ અને 1ી પર્વતમાં રહેલ ધૂમ એકજ છે. તથા બેય વહિ પણ એક જ છે, તો પછી એકના આધારે , - બીજી જગ્યાએ પ્રતિબન્ધની સિદ્ધિ કરવાની જ ન રહે ને ? એક સ્થળે જો પ્રતિબન્ધ સિદ્ધ માં
છે, તો સર્વત્ર એ પ્રતિબંધ સિદ્ધ જ છે, એને સિદ્ધ કરવાની જરૂર નથી. માટે એકાન્ત | ને અભેદવાદીમાં પણ દૃષ્ટાન્ત વગેરે પદાર્થો સિદ્ધ થતાં નથી.)
જે અનેકાન્તવાદીઓ છે, કથંચિત્ ભેદભેદવાદી છે, તેઓના મતે કોઈ દોષ નથી. અનંતધર્માસ્ક વસ્તુ તેઓ માને છે, એટલે તે તે ધર્મના સામર્થ્યથી તે તે વસ્તુની વ્યાપ્તિના બલથી તે તે વસ્તુને જણાવનાર તે દષ્ટાન્ત બને. (ધૂમ અનન્તધર્માત્મક છે. એટલે પર્વત તા છે અને મહાનસનાં ધૂમો પર્વતીયધૂમત્વ અને મહાનસીયધૂમત્વરૂપ ભિન્ન ધર્મોની અપેક્ષાએ નો | ભિન્ન છે. પણ એ બેય ધૂમોમાં ધૂમત્વ ધર્મ એકજ છે. આમ ધૂમત્વધર્મના સામર્થ્યથી ધૂમની
વહ્નિ સાથે વ્યાપ્તિ છે. એટલે તે વ્યાપ્તિનાં બલથી જ દૃષ્ટાન્ત એ વદ્વિનો બોધ કરાવનાર | બને.) * જો આ વાત ન માનીએ, તો દષ્ટાન્ત દ્વારા પક્ષમાં સાધ્યની પ્રતિપત્તિનો સંભવન
નથી. (ઉપર દર્શાવેલ પદ્ધતિ પ્રમાણે જ દષ્ટાન્ત દ્વારા પક્ષમાં સાધ્યની સિદ્ધિ થાય, બાકી ન | એકાન્તભેદ કે એકાન્તઅભેદ માનો તો દષ્ટાન્ત દ્વારા પક્ષમાં સાધ્યની સિદ્ધિ સંભવિત શા Fા નથી.)
| અહીં પ્રસંગ વડે સર્યું. | | પ્રસ્તુત પદાર્થ કહીએ છીએ.
ચરિત અને કલ્પિત એમ આ વિધિથી બે પ્રકારે દષ્ટાન્ત છે. એ એકેક પાછું ચાર | જ પ્રકારે છે. ઉદાહરણ, દેશ, તદ્દોષ અને ઉપન્યાસ.
તેમાં ઉદાહરણ શબ્દનો અર્થ તો કહી જ દીધો છે. ઉદાહરણનો દેશ તે તદેશ. એ રીતે ઉદાહરણનો દોષ તે તદ્દોષ.
F
5
F
=