________________
દશવૈકાલિકસૂર ભાગ-૧ ૯ હુ જ અધ્ય. ૧ નિયુક્તિ - ૫૩ છે. અનિત્યત્વ = કૃતકત્વ અને સુખમાં રહેલ અનિત્યત્વ = કૃતકત્વ ભિન્ન જ છે. (વસ્તુ રૂપ ( ( ધર્મ ! સાધ્ય અને હેતુ બેય ધર્મ છે.) આશય એ છે કે ઘટમાં કૃતકત્વની અનિત્યત્વ સાધ્ય છે * સાથે વ્યાપ્તિ ભલે હો, પણ ઘટમાં રહેલ કાર્યત્વ અને સંસારસુખમાં રહેલ કાર્યત્વ બંને " જુદા જ છે. એટલે ઘટમાં રહેલ કાર્યવને ઘટમાં રહેલ અનિત્યત્વ સાથે સંબંધ = વ્યાપ્તિ | " છે. પણ એને આધારે સંસારસુખમાં રહેલ કાર્યત્વને પણ અનિત્યત્વ સાથે સંબંધ છે, એવું ?
શી રીતે કહેવાય? બંને અનિત્યત્વ અને બંને કાર્યત્વ એ સાવ જ એકબીજાથી અલગ છે. - દા.ત. કાર્યત્વ અને ધૂમ બેય તદ્દન જુદા છે. તો એવું કોઈ નથી કહેતું કે “ઘટમાં || | કાર્યત્વ અને અનિત્યત્વ છે, તો પછી એને આધારે ધૂમનો પણ અનિત્યત્વ સાથે સંબંધ માં
છે.” કેમકે કાર્યત્વ અને ધૂમ સાવ જુદા જ છે. તો એ જ પ્રમાણે બે કાર્યત્વ પણ પરસ્પર | ના અલગ છે, એટલે ઘટનાં કાર્યત્વનો અનિત્યત્વ સાથે સંબંધ જોઈને કંઈ સંસારસુખના | કાર્યત્વનો અનિત્યત્વ સાથે સંબંધ = પ્રતિબંધ = વ્યાપ્તિ માની ન શકાય.
પ્રશ્ન : ઘટીયકાર્યત્વ અને સુખકાર્યત્વ આ બેય કાર્ય–ત્વધર્મથી સમાન છે, આ | સમાનતા = સામાન્યને લઈને જ ઘટીયકાર્યત્વ અને સુખકાર્યત્વ વચ્ચે અભેદ માની શકાય |
છે. એટલે જ દૃષ્ટાન્ત = ઘટમાં રહેલ કાર્યવ-અનિત્ય એ હેતુ-સાધ્યરૂપ માનવામાં કોઈ ને વાંધો નથી. એટલે સાધ્યાનુગમાદિ લક્ષણ સંગત થાય છે.
ઉત્તર : તમારા મતે તો એકાંતભેદ માનેલો હોવાથી) સામાન્ય પદાર્થ પરિકલ્પિત = કાલ્પનિક છે, અને એટલે તે અસત્ છે. એટલે અસત્ પદાર્થને લઈને તમે દષ્ટાન્તમાં " વ્યાપ્તિનું દર્શન પ્રકૃતોપયોગી માની જ ન શકો.
આશય એ કે સામાન્ય પદાર્થ હોત તો તો વ્યાપ્તિદર્શન એના બલથી પક્ષમાં ન ગ સાધ્યની સિદ્ધિ કરાવી શકે. પણ સામાન્ય પદાર્થ જ નથી. એટલે એના આધારે પક્ષમાં શા Fસાધ્યસિદ્ધિ થઈ ન શકે. | આ રીતે સામાન્ય અસત્ હોવા છતાં પણ જો એ સામાન્યના બલથી હેતુની સાધ્યાર્થ ના યા સાથે વ્યાપ્તિ = સંબંધ = પ્રતિબંધની કલ્પના કરવામાં આવશે તો અતિપ્રસંગ આવશે. | (અતિપ્રસંગ આ પ્રમાણે – ઘટીયકાર્યત્વ અને સુખાદિકાર્યત્વ વચ્ચે સામાન્ય અસત્ # છે, છતાં તમે એ અસત્ સામાન્યનાં બલથી સુખાદિકાર્યત્વની સુખાદિ-અનિત્યતા સાથે જ , વ્યાપ્તિ માનીને સુખાદિમાં અનિત્યતાની સિદ્ધિ કરશો તો હવે ધૂમ અને જલ વચ્ચે છે છે. સામાન્ય અસત્ છે, છતાં ત્યાં પણ એ અસત્ સામાન્યનાં બલથી ઘૂમની વ્યક્તિ સાથેની છે 5 વ્યાપ્તિનાં દર્શનને આધારે જલની પણ વતિ સાથે વ્યાપ્તિ સિદ્ધ થઈ શકશે. અને તો પછી પણ 5) દાદિમાં જલની સાથે વહિની હાજરી માનવાની આપત્તિ આવે. આને અતિપ્રસંગ (ર
વE
r
E
F
=