SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ - ૫૩ આમ બે રીતે પ્રસ્તુતપંક્તિનો અર્થ ઘટી શકે છે. અમને પ્રથમ રીત વધુ તર્કસંગત લાગે છે...) (દૃષ્ટાન્તમાં સાધ્યાનુગમાદિ કથંચિત્ જ છે, એવું જે કહ્યું. એજ વાતને સ્પષ્ટ રીતે દર્શાવે છે કે) સાધ્યાનુગમાદિ રૂપ જે દૃષ્ટાન્તલણ છે, તે પણ સામાન્યવિશેષઉભયરૂપ અનન્તધર્માત્મક એવી વસ્તુ હોતે છતે કોઈક અપેક્ષાએ વસ્તુનો ભેદ માનનારાઓને જ ઘટે છે, પણ બીજાને નહિ. એકાન્તભેદમાં કે એકાન્ત અભેદમાં સાધ્યાનુગમાદિ લક્ષણનો અભાવ છે. न मा (દરેક વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયાત્મક છે, અને અનંતધર્માત્મક છે. આવી વસ્તુનો ૐ બીજી વસ્તુથી અપેક્ષાએ ભેદ છે અને અપેક્ષાએ અભેદ છે. આવું જે માને તે જ દૃષ્ટાન્તમાં સ્તુ સાધ્યાનુગમાદિ માની શકે. આમાં વિહ્ન વહ્નિરૂપ સામાન્ય છે, પણ મહાનસીયત્વ કે સ્ત પર્વતીયત્વરૂપે વિશેષ છે. તથા વહ્નિમાં દ્રવ્યત્વ, પદાર્થત્વ, ધૂમકારણત્વ, પ્રકાશકત્વ, તેજસ્વ, વહ્નિત્વ... વગેરે વગેરે અનંતધર્મો રહેલા છે, ધર્મ અને ધર્મો વચ્ચે અભેદ ગણીએ તો વિહ્ન અનંતધર્માત્મક છે, એમ કહેવાય.) त પ્રશ્ન : જેઓ સર્વથા ભેદવાદી છે, તેઓને શા માટે સાધ્યાનુગમાદિ લક્ષણ સંગત → ન થાય ? त जि जि ઉત્તર : જુઓ ‘પર્વતો વહ્વિમાન્' આ પ્રતિજ્ઞાનો અર્થ રૂપ જે વહ્નિ છે તે અને મહાનસાદિમાં રહેલો જે વિહ્ન છે તે, બે વચ્ચે સર્વથા ભેદ હોય તો (એટલે કે પર્વતીયવહ્નિ અને મહાનસીયવિહ્ન વચ્ચે એકાંતે ભેદ હોય તો) એટલે કે પર્વતીયવૃતિ અને મહાનસીય હ્નિ વચ્ચે એકાંતે ભેદ હોય તો મુશ્કેલી એ થાય છે કે અનુગમ દ્વારા = સાવ દ્વારા હાજરી દ્વારા ઘટાદિમાં કૃતકત્વાદિ ધર્મની અનિત્યત્વાદિ સાથે વ્યાપ્તિનું જે દર્શન થાય ન न शा शा 저 છે, તે પણ પ્રસ્તુતમાં તો અનુપયોગી જ બને. (આશય એ છે કે સંસારસુવું અનિત્યં न ना તાત્ ઘટવત્ એ રીતે અનુમાન કરીએ તો ઘટરૂપી દૃષ્ટાન્તમાં કૃતકત્વ હેતુ અને “ વ્યાપ્તિ. અનુગમતઃ મૈં અનિત્યત્વ સાધ્યની અન્વયવ્યાપ્તિ તો દેખાય જ છે. પ્રતિબન્ધ = અન્વયતઃ = હકારાત્મક રૂપે. પરંતુ એ વ્યાપ્તિનું દર્શન થાય તો પણ એ સંસારસુખમાં અનિત્યત્વની સિદ્ધિ માટે તદ્દન અનુપયોગી છે.) પ્રશ્ન ઃ શા માટે અનુપયોગી છે ? ઘટમાં અન્વયવ્યાપ્તિના દર્શન દ્વારા જ સંસારસુખમાં અનિત્યતાની સિદ્ધિ થાય છે. ઉત્તર ઃ એ નહિ થઈ શકે. કેમકે બેય વસ્તુધર્મો ભિન્ન છે. અર્થાત્ ઘટમાં રહેલ ૧૪૦
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy