________________
F”
અમ દશવૈકાલિકસૂગ ભાગ-૧
જી અધ્ય. ૧ નિયુક્તિ - ૫૩ 24 એ જ આ કલ્પિતમાં અભાવ હોવાથી એ કલ્પિતઉદાહરણ ઉદાહરણ કહેવાય જ શી રીતે ?
* ઉત્તર : (તમે કહ્યું કે મહાન સાદિ દષ્ટાન્ત તો સાધ્યાનુગમાદિવાળા છે અને એ રીતે | પર્વતમાં વનિની પ્રતિપત્તિ કરાવનારા છે, માટે એ તો વાસ્તવિક દષ્ટાન્ત ગણાય. પણ) |
આ મહાન સાદિરૂપ ઉદાહરણ પણ કંઈ સીધે સીધા તો સાધ્યાનુગમાદિવાળા નથી જ. || | આપણે પર્વતમાં વદ્વિની સિદ્ધિ કરવાની છે. એટલે સાધ્ય તો પર્વતમાં સિદ્ધ થનારો વહ્નિ * જ બને. હવે એ તો મહાનસમાં નથી જ. મહાનસનો વહિન જુદો જ છે, અને એ કંઈ સાધ્યરૂપ નથી, એ તો પ્રત્યક્ષસિદ્ધ છે. એટલે સાધ્યાનુગમાદિ લક્ષણ તો મહાનસાદિમાં ન મન પણ સ્પષ્ટ ઘટતું નથી. એટલે એ રીતે તો એ પણ ઉદાહરણ ન કહેવાય. ત્યાં એમ જ જો ઉં કહેવું પડે કે પર્વતીયવનિ અને મહાનસીયવહ્નિ વચ્ચે વહ્નિત્વેન સમાનતા છે. એટલે એ ડ - દષ્ટિએ મહાનસમાં સાધ્યનો અનુગમ માની શકાય. અને એના દ્વારા મહાનસ દાર્દાન્તિક
અર્થની = વહ્નિની પ્રતીતિને ઉત્પન્ન કરે છે. આમ સાધ્યાર્થીની પ્રીતીતિરૂપ જે દૃષ્ટાન્તનું | ફળ છે, તે અ> મળતું હોવાથી ફલની અપેક્ષાએ મહાન સાદિ પણ ઉદાહરણ કહેવાય છે.
હવે આમ જો મહાસાદિ પણ ફલતઃ ઉદાહરણ હોય, સ્વરૂપતઃ નહિ. તો આ , - કલ્પિત દષ્ટાન્ત સ્થળે પણ અનિત્યતાદિ સાધ્યાર્થીની પ્રતિપત્તિ થાય જ છે.તો એમાં પણ ન ફલની અપેક્ષાએ ઉદાહરણતા કેમ ન મનાય? માની જ શકાય છે. જેમ કલ્પિતદષ્ટાન્તમાં | સાધ્યાનુગમાદિ લક્ષણ નથી, તેમ ચરિતમાં ફલતઃ ઉદાહરણ મનાય છે, તેમ કલ્પિતને પણ ફલતઃ ઉદાહરણ માની શકાય છે. કેમકે બંને સ્થળે સાધ્યાર્થીની પ્રતિપત્તિ થાય છે. ન (ઉપરનાં વિવેચનમાં તવ િમાં તત્ થી ચરિતોદાહરણ લીધેલ છે, અને રૂપિ
ન્વિતો વાદપિ એમ અર્થ લીધેલ છે જયારે તપ માં તતુથી કલ્પિતોદાહરણ લઈને આ| " પણ અર્થ કરી શકાય. તે આ પ્રમાણે જેમ ચરિતમાં સાધ્યાનુગમાદિ છે, એમ કલ્પિતમાં આ " પણ કોઈક અપેક્ષાએ સાધ્યાનુગમાદિ છે જ. અને એટલે કલ્પિત પણ આપેક્ષિક - સાધ્યાનુગમાદિ દ્વારા દાન્તિક અર્થનો બોધ કરાવનાર હોવાથી ફલતઃ ઉદાહરણ કહી ના 3 શકાય છે. ભલે કિસલય + પત્રો વચ્ચે સંવાદ નથી, પણ બેયમાં કાર્યત્વ અને અનિત્યત્વ |
આ બે ધર્મો રહેલા છે. કાર્ય ધર્મ વડે અનિત્યત્વ સાધ્યની પ્રતીતિ ત્યાં થાય છે, અને પર 0 એ દ્વારા સંસારનાં સઘળા અનિત્ય પદાર્થોમાં અનિત્યત્વની પ્રતીતિ થાય છે. આમ કે
કલ્પિતને ફલતઃ ઉદાહરણ માનવામાં કોઈ જ વાંધો નથી. કે કોઈ કહે કે “કલ્પિતમાં ક્યાં દાન્તિક અર્થની પ્રતિપત્તિ થાય છે?” તો એનો , | ઉત્તર આપે છે કે ચરિતની જેમ કલ્પિતમાં પણ દાન્તિકાર્થપ્રતિપત્તિ છે જ, એટલે તે
ઉદાહરણ કેમ ન બને ?”
45
E
F