SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ 2. દશવૈકાલિકસૂર ભાગ-૧ | જી ) અધ્ય. ૧ નિયુક્તિ - ૫૩ - है देशस्तद्देशः, एवं तद्दोषः, उपन्यसनमुपन्यासः, स च तद्वस्त्वादिलक्षणो वक्ष्यमाण इति , માથાર્થ છે r kB » F | ટીકાર્થ : ચરિત અને કલ્પિત એમ બે પ્રકારે ઉદાહરણ છે. તેમાં ચરિત તે કહેવાય છે કે જે બનેલું હોય અર્થાત જે પ્રસંગ ખરેખર બનેલો હોય. તે ચરિત વડે કોઈકને દાષ્ટ્રત્તિક અર્થનો બોધ ઉત્પન્ન થાય છે. (દષ્ટાન્તગ્રાહ્ય અર્થ તે દાષ્ટન્તિક અર્થ). દા.ત. નિયાણું દુઃખને માટે થાય છે. જેમકે બ્રહ્મદત્તનું નિયાણું એને દુઃખકારી | બન્યું. (બ્રહ્મદત્તનો પ્રસંગ બનેલો જ છે, એટલે એ ચરિત કહેવાય. તેના વડે નિયાણાની દુઃખકારિતા સિદ્ધ થાય છે.) કલ્પિત એટલે સ્વબુદ્ધિની કલ્પનારૂપી શિલ્પ વડે બનાવાયેલ હોય તે કહેવાય. તેના વડે પણ કોઈકને દાન્તિક અર્થનો બોધ થાય છે. દા.ત. પીપળાનાં પાંદડાઓ વડે | અનિત્યતાને વિશે બોધ થાય છે. કહ્યું છે કે , “જેવા તમે છો, તેવા અમે હતા. તમે પણ તેવા થશો જેવા અમે છીએ.” પડતું એવું ફીકકું પાંદડું કિશલયોને = નૂતનકુંપણો ||= કોમળ પાંદડાઓને ઠપકો આપે છે. ખરેખર વાત તો એ છે કે કિસલય અને ફીકકા , ના પાંદડાનો સંવાદ થયો નથી અને થશે પણ નહિ. (છતાં ઉપર બે જણ વચ્ચે વાતચીત ની દર્શાવાઈ છે) એ તો ભવ્યજનોના વિબોધને માટે આ ઉપમા કરાયેલી છે. ૦ (અહી કિસલય, પાંદડા વચ્ચેનો સંવાદ એ કલ્પિત દષ્ટાન્ત છે, એના દ્વારા જીવો સંસારનાં સઘળા ત્તિ પદાર્થોની અનિત્યતાનો બોધ પામી વૈરાગ્ય પામે છે. (પીંપળ પાન ખરંતા, હસતી નિ | કૂંપળિયા, મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુલિયા) પ્રશ્નઃ આ ઉદાહરણ એ દષ્ટાન્ત કહેવાય છે. અને દૃષ્ટાન્તનું લક્ષણ છે. સાધ્યાનુગમ વગેરે. કહ્યું જ છે કે • હેતુનો સાધ્ય સાથે અનુગમ (સાધ્યની સાથે રહેવું = સાધ્યને અનુસરવું = સાધ્ય | હોય ત્યાં જ રહેવું.) અને સાધ્યનાં અભાવમાં હેતુની નાસ્તિતા જેમાં કહેવાય છે તે " દષ્ટાન્ત છે. તે બે પ્રકારે છે. (૧) સાધમ્મ દષ્ટાન્ત (૨) વૈધમ્મ દષ્ટાન્ત. (યત્ર ધૂમ: તંત્ર વનિઃ યથા મહાનરે આ સાધર્મ દષ્ટાન્ત છે. અને યત્ર વચમાવ: તત્ર ઘૂમાવ: " તથા ઘરે આ વૈધર્મષ્ટાન્ત છે. હેતુ અને સાધ્યનાં સદૂભાવવાળો પદાર્થ સાધર્મેદાન્ત ' " બને, જયારે હેતુ અને સાધ્યનાં અભાવવાળો પદાર્થ વૈધર્મદષ્ટાન્ત બને.) 1 પ્રશ્ન : એ થાય છે કે આ કલ્પિતઉદાહરણ તો સ્વયં જ કલ્પિત હોવાથી એમાં " સ સાધ્ય હેતુસદ્ભાવ કે ઉભયાભાવરૂપ લક્ષણ જ ન ઘટે અને તો પછી ઉદાહરણનાં લક્ષણનો ) ન 5 ક E = F = = * ૩
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy