SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ મ (આમાં યૂજ઼ર્થમાં નત્તિ એમ જે લખેલું છે, તેમાં વૃષ્ટ શબ્દ છે. જ્યારે એનો F માઁ પરમાર્થ દર્શાવ્યો ત્યારે અતીન્દ્રિયપ્રમાળ છું એમ અદૃષ્ટ શબ્દ લઈ લીધો છે. આમ બેય પરસ્પર વિરુદ્ધ જણાય છે. એની સામે બે સમાધાન લાવી શકાય. દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ - ૫૨ તે દૃષ્ટાન્ત. સાર એ છે કે અતીન્દ્રિયપ્રમાણ વડે નહિ જોવાયેલા અર્થને સંવેદનનિષ્ઠા પમાડે તે દૃષ્ટાન્ત, (પર્વતમાં વહ્નિ ઈન્દ્રિયો વડે જોવાયો નથી. અનુમાનાદિ રૂપ જે અતીન્દ્રિય પ્રમાણો છે, એના વડે પણ હજી સુધી વહ્નિ જોવાયો નથી. પરંતુ મહાનસરૂપ દૃષ્ટાન્ત દ્વારા પછી સંવેદન થાય છે કે “પર્વતમાં વહ્નિ છે.” આમ અતીન્દ્રિય પ્રમાણથી નહિ જોવાયેલા વિર્ભને સંવેદનનો વિષય બનાવવાનું કામ મહાનસ કરે છે, એટલે એ દૃષ્ટાન્ત બને છે.) S त • હૃષ્ટ પ્રત્યક્ષપ્રમાણ વડે મહાનસાદમાં દેખાયેલ એવો વિઘ્ન, જયારે અદૃષ્ટ - સ્તુ અનુમાનાદિ પ્રમાણ વડે પર્વતમાં હજી સુધી સિદ્ધ ન થયેલો એવો વિન્ ! આ રીતે બેયમાં ભેદ પાડી શકાય છે. સ્પષ્ટાર્થ એવો થશે કે વહ્નિ મહાનસાદિમાં પ્રત્યક્ષ જોવાયેલો ૐ છે, પરંતુ પર્વતમાં પ્રત્યક્ષ કે અનુમાનાદિ વડે જોવાયેલો નથી. મહાનસદૃષ્ટાન્ત પર્વતમાં તે પણ વિઘ્નનું સંવેદન કરાવે છે. T जि • જો અતીન્દ્રિયપ્રમાળ એવો પાઠ લઈએ, તો બેય બાજુ દેષ્ટ શબ્દ જ આવવાથી વિરોધ ન લાગે. એનો અર્થ આ પ્રમાણે થાય કે પર્વતમાં વહ્નિ એ પ્રત્યક્ષપ્રમાણ વડે જોવાયેલો છે. પણ આ રીતે અનુમાન વડે જોવાયેલા અર્થનું સંવેદન કરાવવાનું કામ તો મહાનસ જ કરે છે. જ્યાંસુધી દષ્ટાન્તનો ઉલ્લેખ ન થાય ત્યાંસુધી ધૂમ વડે વિઘ્નનું અનુમાન થાય પણ એ દઢ ન બને. જ્યારે દૃષ્ટાન્ત દ્વારા જે અનુમાન દૃઢ બને. એટલે એમ કહી શકાય કે દૃષ્ટાન્ત એ અતીન્દ્રિયપ્રમાણદષ્ટ પદાર્થનું સંવેદનની નિષ્ઠા-પરાકાષ્ઠા પમાડે છે...) न I शा I स ना (૪) ઉપમાન : આના વડે દાન્તિક અર્થ ઉપમિત કરાય છે |1 ઉપમાન. य જણાય છે એ (૫) નિદર્શન : આના વડે દાન્તિક જ અર્થ નિશ્ચયથી દેખાડાય છે, એ નિદર્શન. આ બધા સમાનાર્થીશબ્દોનો સમૂહ છે. આ જે સમાનાર્થી બતાવ્યા છે, એ પૂર્વે દર્શાવેલ એવા બે પ્રકારનાં દરેકે દરેક ઉદાહરણો જ્ઞાત, ઉદાહરણ, દૃષ્ટાન્ત, ઉપમા, નિદર્શન એમ પાંચેય સ્વરૂપ ગણી શકાય છે. ૧૩૫ -
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy