________________
न
E
S
स्त
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૫૨ (પર્વતો વિજ્ઞમાન્ આ પ્રતિજ્ઞા છે, તેનો અર્થ વહ્નિ એ પ્રતિજ્ઞાર્થ કહેવાય. એ જ સાધ્યાર્થ કહેવાય. તથા નિષ્પાદ્યતે નો અર્થ ઉત્પન્ન કરાય છે” એમ જો કરીએ તો ધૂમ વડે વિઘ્ન ઉત્પન્ન કરાતો ન હોવાથી પદાર્થ સ્પષ્ટ રહે. એટલે વૃત્તિકા૨ે જ “જ્ઞાપ્યતે વા’ શબ્દ દ્વારા બીજો વિકલ્પ દર્શાવ્યો છે. “જણાવાય છે” એ અર્થ લેવામાં વાંધો નથી. ધૂમ વડે વિન જણાવાય તો છે જ.)
114211
m
साम्प्रतं नानादेशजविनेयगणहितायोदाहरणैकार्थिकप्रतिपिपादयिषयाऽऽहनायमुदाहरणंतिअ दिट्टंतोवम निदरिसणं तहय । एगट्टं तं दुविहं चउव्विहं चेव नायव्वं
નિર્યુક્તિ-૫૨ ગાથાર્થ : જ્ઞાત, ઉદાહરણ, દષ્ટાન્ત, ઉપમા, નિદર્શન આ સમાનાર્થી 7 શબ્દો છે. તે બે પ્રકારનો અને ચાર પ્રકારનો જાણવો.
હવે જુદા જુદા દેશમાં ઉત્પન્ન થયેલા શિષ્યોનાં સમૂહનાં હિતને માટે ઉદાહરણ સ્તુ શબ્દનાં સમાનાર્થીઓનું પ્રતિપાદન કરવાની ઈચ્છાથી કહે છે કે
न
व्याख्या- ज्ञायतेऽस्मिन् सति दान्तिकोऽर्थ इति ज्ञानम्, अधिकरणे निष्ठाप्रत्ययः, तथोदाह्रियते प्राबल्येन गृह्यतेऽनेन दान्तिकोऽर्थ इति उदाहरणम्, दृष्टमर्थमन्तं नयतीति दुष्टान्तः, अतीन्द्रियप्रमाणादृष्टं संवेदननिष्ठां नयतीत्यर्थः, उपमीयतेऽनेन दान्तिकोऽर्थ जि इत्युपमानम्, तथा च ‘निदर्शनं' निश्चयेन दर्श्यतेऽनेन दान्तिक एवार्थ इति निदर्शनम्, जि 'एगÎ'ति इदमेकार्थम् एकार्थिकजातम्, इदं च तत्प्रागुपन्यस्तं द्विविधमुदाहरणं चतुर्विधं न शा चैवाङ्गीकृत्य ज्ञातव्यं प्रत्येकमपि, सामान्यविशेषयोः कथञ्चिदेकत्वाद्, अत एव शा स सामान्यस्यापि प्राधान्यख्यापनार्थमेकवचनाभिधानम् एकार्थमिति, अत्र बहु वक्तव्यं तत्तु स ना नोच्यते ग्रन्थविस्तरभयाद्, गमनिकामात्रमेवैतदिति गाथार्थः ॥
ना
य
ય ટીકાર્થ : (૧) આ હોતે છતેં દાન્તિક એવો અર્થ જણાય છે એ પ્રમાણે એ જ્ઞાત કહેવાય. (મહાનસ છે, માટે જ પર્વતમાં વિહ્નરૂપ દાન્તિક અર્થ જણાય છે.) જ્ઞા * ધાતુને જે તે (નિષ્ઠાપ્રત્યય) લાગ્યો છે, તે અધિકરણ અર્થમાં લાગેલો છે. (માટે જ * સપ્તમીમાં શબ્દ ખોલ્યો છે.) (૨) ઉદાહરણ કરાય છે એટલે કે પ્રબલતાથી ગ્રહણ કરાય * છે દાર્પાન્તિક અર્થ આના વડે એ ઉદાહરણ. (મહાનસ વડે વહ્નિ પ્રબલતાથી, દઢતાથી ગ્રહણ કરાય છે. માટે મહાનસ ઉદાહરણ કહેવાય.) (૩) જોવાયેલા અર્થને અંત પમાડે
૧૩૪
त