________________
ન
૫
૫
,
૩,
A
૮૧
AT
T
rt -
દશવૈકાલિકસૂર ભાગ-૧
) અધ્ય. ૧ નિયુક્તિ - ૫૧ , on पुनर्हेतुना साध्यार्थाविनाभावबलेन ‘साध्यते' निष्पाद्यते ज्ञाप्यते वा 'अर्थः' प्रतिज्ञार्थ इति । ( પથાર્થ છે.
ટીકાર્થ : ગાથામાં રહેલો તત્ર શબ્દ વાક્યનો ઉપન્યાસ કરવા માટે છે. અથવા તો કે - નિર્ધારણ માટે છે. (કેટલાંક શબ્દોનો વપરાશ ક્યાંક એવી રીતે થતો હોય છે કે જેમાં એ | એનો સ્વતંત્ર કોઈ અર્થ ન હોય, છતાં એ બોલ્યા પછી જ વાક્યની શરુઆત સંગત થતી હોય... ત્યારે તે શબ્દો વાક્યોપન્યાસ માટે વપરાયેલા ગણાય. નિર્ધારણ એટલે નિશ્ચય ! ઉદાહરણાદિ પદાર્થમાં નિશ્ચયાત્મકતા દેખાડવા માટે તત્ર શબ્દ છે.
मो ઉદાહરણ શબ્દ પૂર્વની જેમ સમજવો.
તે ઉદાહરણ મૂલભેદથી બે પ્રકારે છે. ચરિતઉદાહરણ અને કલ્પિતઉદાહરણ એમ બે ભેદ દ્વારા તેના મૂલભેદ બે છે.
ઉત્તરભેદથી એ ચાર પ્રકારે છે. આ મૂલભેદના જે બે ઉદાહરણ કહ્યા, તેમાં એક-એક ઉદાહરણ ચાર પ્રકારે છે. (૧) આહરણ (૨) તદેશ (૩) તદ્દોષ (૪) ઉપન્યાસ. તે અમે આગળ કહીશું. IT
(હવે હેતુની વ્યાખ્યા કરે છે કે, હેતુ શબ્દ હિ ધાતુ પરથી બનેલો છે. હિ ધાતુનો ' |અર્થ જણાવવું – બોધ કરાવવો. એમ પણ થાય. જે વસ્તુ જિજ્ઞાસિતધર્મથી વિશિષ્ટ એવા || અર્થને જણાવે તે હેતુ ! (પર્વતમાં વહિન છે કે નહિ ? એ જાણવાની ઈચ્છા થાય ત્યારે 3 જિજ્ઞાસિત-જાણવા માટે ઈચ્છાયેલ ધર્મ વહિન બને. એનાથી વિશિષ્ટ એવો પર્વત બને. નિ તે ધૂમ “પર્વતો વહિનમા” આ પદાર્થને જણાવે છે એટલે ધૂમ જિજ્ઞાસિતધર્મથી વિશિષ્ટ 1
ન એવા અર્થોને જણાવનાર બને છે માટે તે હેતુ કહેવાય.) : - તે હેતું ચાર પ્રકારે છે.
GTU ગાથામાં રહેલો ઘનુ શબ્દ વિશેષઅર્થ દર્શાવવા માટે છે. એ વિશેષઅર્થ આ પ્રમાણે ના વ છે કે હેતુ ભલે ચાર પ્રકારનો કહ્યો, બાકી વ્યક્તિભેદની અપેક્ષાએ તો અનેક પ્રકારનો
છે. (દા.ત. ઘણાં ધૂમોને ધૂમ તરીકે એક હેતુ પણ કહેવાય અને દરેક ધૂમ જુદો જુદો હોવાથી હજારો ધૂમો હજારો હેતુ બને. એમ સર્વત્ર સમજી લેવું.)
ગાથામાં જે તે શબ્દ છે, એ પુન: ના અર્થમાં છે. એટલે અર્થ આ પ્રમાણે થશે કે , . તે વળી હેતુ વડે સાધ્યાર્થ સાથે અવિનાભાવનાં બલ દ્વારા (સાધ્ય વિના ન રહેવાપણું એ - સાધ્યાર્થીવિનાભાવ કહેવાય) પ્રતિજ્ઞાનો અર્થ નિષ્પાદન કરાય છે. અથવા તો જણાવાયા » છે.
5
E
=