________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૫૧
• સપ્રતિપક્ષમાવ્યાત્ત લખેલ છે, પણ શું આવ્યાત છે ? એ દર્શાવેલ નથી. એટલે વૃત્તિકાર લખે છે કે સાન્યત વાહનળાધમિધાનું એટલું તમારે સ્વયં સમજી લેવું પ્રશ્ન : પણ પંચાવયવ ક્યા છે ?
ઉત્તર : પ્રતિજ્ઞા વગેરે એ પાંચ અવયવો છે.
કહ્યું છે કે ‘(૧) પ્રતિજ્ઞા (૨) હેતુ (૩) ઉદાહરણ (૪) ઉપનય (૫) નિગમન એ પાંચ અવયવો છે.”
મ
मा
પ્રશ્ન : દશ અવયવો ક્યા છે ?
ઉત્તર : પ્રતિજ્ઞાવિભક્તિ વગેરે દશ અવયવો છે. આગળ તે ૩ પફળ... એ કથન દ્વારા ૧૦ અવયવો કહેશે.
स्त
એ પાંચ અને દશ અવયવોનાં પ્રયોગો આ જ ગ્રન્થમાં લાઘવને માટે સ્વસ્થાને દેખાડશું. (અત્યારે જે દેખાડીએ અને એનું ખરેખર સ્થાન આવે ત્યારે પણ દેખાડીએ તો એમાં ગૌરવ થાય. એટલે ટુંકાણમાં પતે, એ માટે અત્યારે ન કહેતાં જ્યારે તેની પ્રરૂપણા મૈં કરવાનો અવસર આવશે ત્યારે કહીશું.)
મં
साम्प्रतं यदुक्तम् – “जिणवयणं सिद्धं चेव भण्णई कत्थई उदाहरणं" इत्यादि, तत्रोदाहरणहेत्वोः स्वरूपाभिधित्सयाऽऽह—
तत्थाहरणं दुविहं चउव्विहं होइ एक्कमेकं तु ॥ हेऊ चउव्विहो खलु तेण उ साहिज्जए અત્યો ||
व्याख्या-तत्रशब्दो वाक्योपन्यासार्थो निर्धारणार्थो वा, उदाहरणं पूर्ववत्, तच्च મૂળમેવતો ‘ત્રિવિધ' દ્વિપ્રારં, તિત્પિતભેવાત્, ઉત્તરમેવતસ્તુ ચતુવિધ મવતિ, * तयोर्द्वयोरेकैकमुदाहरणमाहरण १ तद्देश२ तद्दोषो३पन्यास४भेदात्, तच्च वक्ष्यामः, तथ * દિનોતિ-મતિ નિજ્ઞાસિતધર્મવિશિષ્ટાનાંનિતિ હેતુ:, સ ‘વિધ:' ચતુષ્પા:, खलुशब्दो व्यक्तिभेदादनेकविधश्चेति विशेषणार्थ:, तुशब्दस्य पुनः शब्दार्थत्वात् तेन
'
* * *
૧૩૨
न
E →
स्त
મૈં. ૫
E P
立
न
પૂર્વે કહી ગયા કે “જિનવચન સિદ્ધ જ છે. ક્યાંક ઉદાહરણ કહેવાય છે.” હવે તે
शा
शा
જ ઉદાહરણ અને હેતુનાં સ્વરૂપને કહેવાની ઈચ્છાથી કહે છે કે
저
지
ना
નિર્યુક્તિ-૫૧ ગાથાર્થ : તેમાં ઉદાહરણ બે પ્રકારે છે. તે એક એક ચાર પ્રકારે છે. હેતુ ચાર પ્રકારે છે. તેના વડે અર્થ સિદ્ધ કરાય છે.
ना
Er
य