________________
હમ દશવૈકાલિકસૂર ભાગ-૧ હરિ ના અધ્ય. ૧ નિર્યુક્તિ - ૪૯ ૫૬ છે). (પ્રશ્ન : હેતુ અને ઉદાહરણની વાત આવી છે, તેમાં ઉદાહરણ એટલે શું ?)
ઉત્તર : સાધ્ય અને સાધનનાં અન્વય અને વ્યતિરેકનું પ્રદર્શન એ ઉદાહરણ કહેવાય.' : (અન્વય=સદ્દભાવ, વ્યતિરેક = અભાવ. “મહાનસમાં ધૂમ-વહિન છે” આમ દર્શાવવું | - એ સાધ્ય અને સાધનનાં અન્વયનું પ્રદર્શન છે. જ્યારે “હૂદમાં વનિ નથી, ધૂમ પણ 1 નથી” આમ દર્શાવવું એ સાધ્ય અને સાધનનાં વ્યતિરેકનું પ્રદર્શન છે. આ પ્રદર્શન એ * જ ઉદાહરણ કહેવાય.) | ઉદાહરણ એટલે દૃષ્ટાન્ત.
સાધ્યધર્મની સાથે અન્વય અને વ્યતિરેક એ જ લક્ષણ છે જેનું એવો જે પદાર્થ હોય ! તે હેતુ બને. (વહિન સાધ્યધર્મ છે. વહિન હોય ત્યાં જ ધૂમ હોય છે, એ રીતે ધૂમનો - વનિ સાથે અન્વય છે. અને વહિનનાં અભાવમાં ધૂમનો અભાવ જ હોય એ ધૂમને ન | વહિન સાથે વ્યતિરેક છે. આમ ધૂમ સાધ્યધર્મ સાથે અન્વયવ્યતિરેકલક્ષણવાળો બન્યો માટે | ધૂમ એ હેતુ કહેવાય. તથા સાધ્યને ધર્મ કહ્યો છે, કેમકે પર્વતાદિ રૂપ પક્ષમાં, ધર્મીમાં એને સિદ્ધ કરવાનો હોય છે, એટલે તે ધર્મ વિશેષણ, રહેનાર, આધેય તરીકે દર્શાવાયો 1.
"H.
./ક
જ
5
E
(પ્રશ્ન : અનુમાનમાં પહેલાં હેતુનું અને પછી દષ્ટાન્તનું કથન કરાય છે. દા.ત. પર્વતો વહિનમાનું ધૂમાત્ મહાનસવતુ અહીં ધૂમ હેતુ પહેલાં જણાવેલો છે અને મહાનસ દૃષ્ટાન્ત પછી બતાવાય છે. જયારે પ્રસ્તુત ૪૯મી ગાથામાં પહેલાં દ્વારા શબ્દનો . ઉલ્લેખ કર્યો છે, અને પછી હેતુ શબ્દનો. તો એ શી રીતે યોગ્ય ગણાય ?) | ઉત્તર : અહીં ૪૯મી ગાથામાં હેતુનું ઉલ્લંઘન કરીને પહેલા ઉદાહરણનું કથન કર્યું છે તે એટલા માટે કે (૧) ઉદાહરણ ન્યાયથી અનુગત છે. અર્થાત્ જયાં ધૂમ ત્યાં વતિ... એ વ્યાપ્તિરૂપ ન્યાય આ દષ્ટાન્તમાં છે, અને એ ઉદાહરણમાં રહેલ ન્યાયનાં બલથી જ ન ધૂમાદિ હેતુ વહ્નિરૂપ સાધ્ય પદાર્થના સાધક બની શકે છે. જો ન્યાય ન હોય, તો ધૂમ ના, ૧ વનિસાધક તરીકે ન સંભવે. આમ ન્યાયની મુખ્યતા હોવાથી અને દૃષ્ટાન્ત ન્યાયવાનું ય | હોવાથી પ્રથમ દૃષ્ટાન્તનું કથન કરાયેલ છે. ન (૨) અથવા તો ગ્રન્થકાર એવો ન્યાય દર્શાવવા માંગે છે કે “બધી જગ્યાએ હેતુ | કે કહેવો જ પડે એમ નહિ પરંતુ કોઈક જગ્યાએ હેતુનું કથન ર્યા વિના માત્ર દષ્ટાન્ત જ કે, કહેવાય છે.” આમ આ ન્યાય દર્શાવવા માટે જ જાણી જોઈને નિર્યુક્તિકારે પ્રથમ હેતુને ! આ બદલે ઉદાહરણનું કથન કરી દીધું છે.