________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૪૯ ઉત્તર ઃ અથવા તો એમ સમજવું કે જો માત્ર ધર્મશબ્દ જ લખે, તો અહિંસાદિ ધર્મની જેમ ગમ્ય વગેરે ધર્મ પણ ધર્મશબ્દથી લેવાઈ જાય, એ યોગ્ય નથી. લૌકિકધર્મ ધર્મ તરીકે નથી લેવાના, કેમકે એ ધર્મ મંગલ જ નથી. એટલે ગમ્ય વગેરે ધર્મોનો વ્યવચ્છેદ કરવા દ્વારા ધર્મનાં વાસ્તવિક સ્વરૂપને જણાવવાને માટે અહિંસાદિનું ગ્રહણ કરેલું છે અને એટલે તે ગ્રહણ અદુષ્ટ છે. અર્થાત્ ધર્મશબ્દ લખવા છતાં એની સાથે અહિંસાદિશબ્દ લીધા છે, તે પણ યોગ્ય જ છે.
મ
અહીં વિસ્તાર વડે સર્યું.
आह-अहिंसासंयमतपोरूपो धर्मो मङ्गलमुत्कृष्टमित्येतद्वचः किमाज्ञाસિદ્ધમાહોસ્વિવ્રુત્તિસિદ્ધપિ ?, અત્રો—તે, સમયસિદ્ધ, તો ?, બિનવ=નવાત્, તસ્ય च विनेयसत्त्वापेक्षयाऽऽज्ञादिसिद्धत्वात्, आह च नियुक्तिकार:
जिणवयणं सिद्धं चेव भण्णए कत्थई उदाहरणं । आसज्ज उ सोयारं हेऊऽवि कर्हिचि મળેના ।।૪૨।।
त
પ્રશ્ન : “અહિંસાસંયમતપરૂપ ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે” આ પ્રમાણેનું આ વચન શું આજ્ઞાસિદ્ધ છે ? કે પછી યુક્તિસિદ્ધિ પણ છે ? (જેમાં કોઈ*તર્ક ન હોય, માત્ર “પ્રભુની આજ્ઞા છે, માટે સાચું” એ રીતે જે માનવાનું હોય તે આજ્ઞાસિદ્ધવચન કહેવાય. યારે જે વચન તર્કથી સાચું કરાતું હોય તે યુક્તિસિદ્ધિ કહેવાય. એ ખ્યાલ રાખવો કે જે ખરેખર યુક્તિસિદ્ધ હોય તે આજ્ઞાસિદ્ધ તો હોયજ. એકલું યુક્તિસિદ્ધવચન કોઈજ ન હોય. માટે
जि
जि
તો ત્યાં અપિ શબ્દ લખેલો છે.)
त
न
शा
स
य
આમાં ઉત્તર અપાય છે.
ઉત્તર ઃ આ વચન ઉભયસિદ્ધ છે. અર્થાત્ આજ્ઞાસિદ્ધ અને તર્કસિદ્ધ પણ છે. પ્રશ્ન : કેવી રીતે ?
(પ્રશ્ન : જો બધા જિનવચનો ઉભયસિદ્ધ હોય, તો શાસ્ત્રમાં જે અમુક ભેદો પાડેલા * છે કે “અમુક વચનો આજ્ઞાસિદ્ધ અને અમુકવચનો યુક્તિસિદ્ધ એ ભેદ શી રીતે સંગત * થશે ? કેમકે બધા જ વચનો ઉભયસિદ્ધ છે.)
વિનયવાળા જીવની
ना
य
ઉત્તર : આ વચન જિનવચન છે, માટે તે ઉભયસિદ્ધ છે. (જે જે જિનવચન હોય તે તે ઉભયસિદ્ધ હોય, પ્રસ્તુતવચન પણ જિનવચન છે, માટે તે પણ ઉભયસિદ્ધ છે.)
ઉત્તર ઃ જિનવચન વિનેય = વાળી શકાય =
:
૧૨૬
સમજાવી શકાય
न
=
>F