SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * ૫ H. દશવૈકાલિકસૂગ ભાગ-૧ ના અધ્ય. ૧ નિયંતિ - ૪૮ ૯ ङ्गत्वाच्चाभ्यन्तरं तपो भवतीति गाथार्थः ॥ शेषपदानां प्रकटार्थत्वात् सूत्रपदस्पर्शिका ( | नियुक्तिकृता नोक्ता, स्वधिया तु विभागे( न )स्थापनीयेति ॥ નિર્યુક્તિગાથામાં લખ્યું છે કે મિતરો તો હોવું એનો ભાવાર્થ એ છે કે કે | પ્રાયશ્ચિત્તથી માંડીને વ્યુત્સર્ગ સુધીનું આ અનુષ્ઠાન અભ્યન્તરતા છે. કેમકે (૧) લૌકિકો : એને જાણી શકતા નથી, તપ તરીકે ઓળખી શકતા નથી. (લૌકિકો પ્રાયશ્ચિત્તાદિને “આ તપ છે” એ પ્રમાણે નથી ઓળખતા.) (૨) અન્યધર્મીઓ આ બધાનું ભાવથી આસેવન કરતાં નથી. (કદાચ બાહ્યદષ્ટિએ દેખાય કે તેઓ પ્રાયશ્ચિત્તાદિ કરે છે, પણ એ ' ભાવપ્રાયશ્ચિત્તાદિ નથી બનતાં.) (૩) આ પ્રાયશ્ચિત્તાદિ મોક્ષની પ્રાપ્તિનું આંતરિક અંગ-કારણ છે. (બાહ્યતપ' આ અભ્યતરતપ દ્વારા મોક્ષકારણ છે. જયારે અભ્યન્તરતા સાક્ષાત્ મોક્ષકારણ છે.) (થો માનું આ ગાથામાં ધર્મ-મંગલ વગેરે પદોનો અર્થ દર્શાવતી નિર્યુક્તિ ગાથાઓ તો નિર્યુક્તિકારે દર્શાવી દીધી, કે જે સૂપદ-સ્પર્શિકા નિર્યુક્તિ કહેવાય. એમાં તપ પદની પણ સૂત્રપદસ્પર્શિકા નિર્યુક્તિગાથા કહેવાઈ ગઈ. હવે રેવા વિ તં... વગેરે પદોની સૂત્રપદસ્પર્શિકા નિર્યુક્તિ કહેવાઈ નથી. એટલે વૃત્તિકાર એનો ભાવાર્થ દર્શાવે છે કે) રેવા વિ તં. વગેરે જે બાકીનાં પદો છે, તેનો અર્થ પ્રગટ હોવાથી નિર્યુક્તિકારે એ પદોની સૂત્રપદસ્પર્શિકા નિર્યુક્તિ કહી નથી. આપણે આપણી બુદ્ધિ વડે = વિભાગ વડે સ્થાપિત કરવી. અર્થાત્ એક એક પદની જુદી જુદી નિયુક્તિગાથાઓ આપણે આપણી નિ | બુદ્ધિથી વિચારી લેવી. शा अत्राह-'धर्मो मङ्गलमुत्कृष्ट मित्यादौ धर्मग्रहणे सति अहिंसासंयमतपोग्रहणमयुक्तं, शा स तस्याहिंसासंयमतपोरूपत्वाव्यभिचारादिति, उच्यते, न, अहिंसादीनां धर्मकारणत्वा- म ना द्धर्मस्य च कार्यत्वात्कार्यकारणयोश्च कथञ्चिद्भेदात्, कथंचिद्भेदश्च तस्य द्रव्यपर्यायो- ना भयरूपत्वात्, उक्तं च -"णत्थि पुढवीविसिट्ठो घडोत्ति जं तेण जुज्जइ अणण्णो । जं य पुण घडुत्ति पुव्वं नासी पुढवीइ तो अन्नो ॥१॥" इत्यादि, गम्यादिधर्मव्यवच्छेदेन तत्स्वरूपज्ञापनार्थं वाऽहिंसादिग्रहणमदुष्टमित्यलं विस्तरेण ॥ અહીં કોઈ પ્રશ્ન કરે છે કે “ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે.” એ વગેરે ગાથામાં તમે ધર્મ * * શબ્દનું ગ્રહણ કરેલું જ છે, એટલે અહિંસા, સંયમ અને તપ શબ્દનું ગ્રહણ કરવું અયોગ્ય * સ છે. કેમકે ધર્મનો અહિંસા-સંયમ તપોરૂપત્વ સાથે વ્યભિચાર નથી, અર્થાત ધર્મ અહિંસા, S - r 5 5 F = *
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy