________________
૩૯
૯
૩, ૫
1 ૮૧
આજી દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
) અધ્ય. ૧ નિયંતિ - ૪૮ ક • સ્થવિર એટલે ગચ્છની સંસ્થિતિને કરે. (ગચ્છને વ્યવસ્થિત કરે, ગચ્છનાં સાધુ ન આ અસ્થિર હોય તો સ્થિર કરે.)
અથવા તો જાતિ, શ્રત, પર્યાય વગેરેમાં સ્થિર જાણવો. (ઉંમરથી મોટો એ જ જાતિસ્થવિર, વધુ ભણેલો શ્રુતસ્થવિર અને વધુ દીક્ષા પર્યાયવાળો પર્યાયસ્થવિર...)
• શિક્ષક એટલે કે હમણાં દીક્ષિત થયો હોય તે. - સાધર્મિકમાં ચતુર્ભગી થાય. (૧) પ્રવચનથી સાધર્મિક છે, લિંગથી નથી (શ્રાવક-શ્રાવિકાઓ) (૨) લિંગથી સાધર્મિક છે, પ્રવચનથી નથી (નિલવો...). (૩) લિંગથી સાધર્મિક છે, પ્રવચનથી પણ સાધર્મિક છે. (સાચો સાધુ) (૪) લિંગથી સાધર્મિક નથી, પ્રવચનથી સાધર્મિક નથી. (અજૈન ગૃહસ્થાદિ)
• કુલ, ગણ અને સંઘ પ્રસિદ્ધ જ છે. - इदानी सज्झाओ, सो अ पंचविहो-वायणा पुच्छणा परिअट्टणा अणुप्पेहा त
धम्मकहा, वायणा नाम सिस्सस्स अज्झावणं, पुच्छणा सुत्तस्स अत्थस्स वा हवइ, A परिअट्टणा नाम परिअट्टणंति वा अब्भस्सणंति वा गुणणंति एगट्ठा, अणुप्पेहा नाम जो | मणसा परिअट्टेइ णो वायाए, धम्मकहा णाम जो अहिंसाइलक्खणं सव्वण्णुपणीअं धम्म | अणुओगं वा कहेइ, एसा धम्मकहा । गतः स्वाध्यायः । | હવે સ્વાધ્યાય કહેવાય છે.
તે પાંચ પ્રકારે છે. વાચન, પૃચ્છના, પરાવર્તન, અનુપેક્ષા, ધર્મકથા. • વાંચના એટલે શિષ્યને ભણાવવો તે.
• પૃચ્છા સૂત્રની કે અર્થની થાય. (પુસ્તકો ન હોવાથી, મૌખિક પઠન ચાલતું ના હોવાથી સૂરામાં શંકાદિ થાય તો ગુરુને પુછવું પડે. અર્થમાં તો પૃચ્છા સ્પષ્ટ જ છે.) is
• પરિવર્તના એટલે પરિવર્તન કે અભ્યસન કે ગુણન આ સમાનાર્થી છે.
• અનુપ્રેક્ષા એટલે મનથી પરાવર્તન = પુનરાવર્તન કરે, પણ વચનથી ન કરે તે. છે I • ધર્મકથા એટલે જે સાધુ અહિંસાદિલક્ષણવાળા સર્વજ્ઞકથિત ધર્મને કહે તે કથન ક , અનુયોગ, વ્યાખ્યાન એ ધર્મકથા ! - સ્વાધ્યાય કહેવાઈ ગયો. '.