SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ ૯ ૩, ૫ 1 ૮૧ આજી દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ ) અધ્ય. ૧ નિયંતિ - ૪૮ ક • સ્થવિર એટલે ગચ્છની સંસ્થિતિને કરે. (ગચ્છને વ્યવસ્થિત કરે, ગચ્છનાં સાધુ ન આ અસ્થિર હોય તો સ્થિર કરે.) અથવા તો જાતિ, શ્રત, પર્યાય વગેરેમાં સ્થિર જાણવો. (ઉંમરથી મોટો એ જ જાતિસ્થવિર, વધુ ભણેલો શ્રુતસ્થવિર અને વધુ દીક્ષા પર્યાયવાળો પર્યાયસ્થવિર...) • શિક્ષક એટલે કે હમણાં દીક્ષિત થયો હોય તે. - સાધર્મિકમાં ચતુર્ભગી થાય. (૧) પ્રવચનથી સાધર્મિક છે, લિંગથી નથી (શ્રાવક-શ્રાવિકાઓ) (૨) લિંગથી સાધર્મિક છે, પ્રવચનથી નથી (નિલવો...). (૩) લિંગથી સાધર્મિક છે, પ્રવચનથી પણ સાધર્મિક છે. (સાચો સાધુ) (૪) લિંગથી સાધર્મિક નથી, પ્રવચનથી સાધર્મિક નથી. (અજૈન ગૃહસ્થાદિ) • કુલ, ગણ અને સંઘ પ્રસિદ્ધ જ છે. - इदानी सज्झाओ, सो अ पंचविहो-वायणा पुच्छणा परिअट्टणा अणुप्पेहा त धम्मकहा, वायणा नाम सिस्सस्स अज्झावणं, पुच्छणा सुत्तस्स अत्थस्स वा हवइ, A परिअट्टणा नाम परिअट्टणंति वा अब्भस्सणंति वा गुणणंति एगट्ठा, अणुप्पेहा नाम जो | मणसा परिअट्टेइ णो वायाए, धम्मकहा णाम जो अहिंसाइलक्खणं सव्वण्णुपणीअं धम्म | अणुओगं वा कहेइ, एसा धम्मकहा । गतः स्वाध्यायः । | હવે સ્વાધ્યાય કહેવાય છે. તે પાંચ પ્રકારે છે. વાચન, પૃચ્છના, પરાવર્તન, અનુપેક્ષા, ધર્મકથા. • વાંચના એટલે શિષ્યને ભણાવવો તે. • પૃચ્છા સૂત્રની કે અર્થની થાય. (પુસ્તકો ન હોવાથી, મૌખિક પઠન ચાલતું ના હોવાથી સૂરામાં શંકાદિ થાય તો ગુરુને પુછવું પડે. અર્થમાં તો પૃચ્છા સ્પષ્ટ જ છે.) is • પરિવર્તના એટલે પરિવર્તન કે અભ્યસન કે ગુણન આ સમાનાર્થી છે. • અનુપ્રેક્ષા એટલે મનથી પરાવર્તન = પુનરાવર્તન કરે, પણ વચનથી ન કરે તે. છે I • ધર્મકથા એટલે જે સાધુ અહિંસાદિલક્ષણવાળા સર્વજ્ઞકથિત ધર્મને કહે તે કથન ક , અનુયોગ, વ્યાખ્યાન એ ધર્મકથા ! - સ્વાધ્યાય કહેવાઈ ગયો. '.
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy