________________
* *
* *
દશવૈકાલિકસૂર ભાગ-૧ કિકા અદય. ૧ નિર્યુક્તિ - ૪૮ - છે. કાયમ માટે આચાર્યની નજીકમાં જ રહેવું. (મત્રાસન્ને- ઘણું દૂર પણ નહિ, અતિનજીક ,
પણ નહિ એ રીતે નજીકમાં રહેવું. નજીકમાં હોય તો આચાર્ય એને આદેશ કરી શકે અને એ : તો એ આદેશનું પાલન કરવાનો લાભ મળે ) | • આચાર્યની ઈચ્છાને અનુસરવું.
• કૃતપ્રતિકૃતિ એટલે “પ્રસન્ન થયેલા આચાર્ય મને સૂત્ર, અર્થ, તદુભય આપશે, કદાચ ન આપે તો પણ નિર્જરા તો થવાની જ છે.” એ પ્રમાણે વિચારી આહારાદિ વડે IT આચાર્યની સેવામાં યત્ન કરવો. (કૃત = શિષ્ય ગુરુની વૈયાવચ્ચ કરે છે. પ્રતિકૃતિ એટલે [" એના બદલામાં ગુરુ ભણાવે તે... આ રીતે કૃતપ્રતિકૃતિનો શબ્દાર્થ સમજવો. શિષ્ય વડે માં 3 કૃતની = કરાયેલ વૈયાવચ્ચની પ્રતિકૃતિ = ગુરુ વડે કરાતી પ્રતિકૃતિ એટલે કે || તુ પ્રત્યુપકાર...)
• કારિતનિમિત્તકરણ એટલે આચાર્ય વડે જે શિષ્યને સારી રીતે અર્થપદો, પદાર્થો, | શાસ્ત્રો ભણાવાયા છે. એ શિષ્ય વિશેષથી આચાર્ય પ્રત્યે વિનય વડે વર્તવું જોઈએ. (કેમકે |a| આચાર્યશ્રી એ શિષ્ય ઉપર ઉપકાર કરી ચૂકેલા છે.) (કારિત એટલે ગુરુ વડે ભણાવાયું a ન છે તે. તે નિમિત્તે શિષ્ય એમની વૈયાવચ્ચ કરે એ કારિતના નિમિત્તથી કરણ કહેવાય.) | અને તેમના કાર્યો કરી આપવા જોઈએ.
બાકીના ભેદો પ્રસિદ્ધ છે.
(પ્રસિદ્ધ ભેદો તરીકે દુઃખાર્તગવેષણાદિ લેવાના છે. એમાં દુઃખથી આર્ત થયેલા જ . એટલે કે રોગાદિથી પીડાતા ગુર્નાદિની કાળજી કરવી તે દુઃખાર્તગવેષણા ! દેશકાલજ્ઞાન | 'એટલે ગુરુને કયો દેશ, કયો કાળ અનુકૂળ છે, એ દેશકાળને અનુસારે એમને કયું દ્રવ્ય | " અનુકૂળ છે. આ બધી જ માહિતી મેળવવી એ પણ એક પ્રકારનો વિનય છે. તથા
સર્વાર્થેષ અનુમતિ એટલે ગુરુ કોઈપણ આજ્ઞા કરે એ તમામે તમામ આજ્ઞાઓમાં સંમતિ - ન જ આપવી, એમાં ના ન પાડવી. એ આ પણ એક વિનય છે.) વિનય કહેવાઈ ગયો. ની
इदानीं वैयावृत्त्यम्-तत्र व्याप्तभावो वैयावृत्त्यमिति, उक्तं च-"वेआवच्चं . वावडभावो इह धम्मसाहणणिमित्तं । अण्णादियाण विहिणा संपायणमेस भावत्थो
॥१॥ आयरिअ उवज्झाए थेर तवस्सी गिलाणसेहाणं । साहम्मियकुलगणसंघसंगयं तमिह कायव्वं ॥२॥ तत्थ आयरिओ पंचविहो, तंजहा-पव्वावणायरिओ दिसायरिओ
सुत्तस्स उद्देसणायरिओ सुत्तस्स समुद्देस्सणायरिओ वायणायरिओत्ति, उवज्झाओ भी पसिद्धो चेव, थेरो नाम जो गच्छस्स संठितिं करेइ, जाइसुअपरियायाइसु वा थेरो, (हे
વE
=
=